SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ન કરતાં પોતાને વખત લોક કલ્યાણાર્થે વિદ્યા ભવમાં, ત્રીવર્ણને કમાદિ કરાવવામાં અને ઉપદેશાદિ કરવામાં વ્યક્તિત્વ કરતા તએજ પોતાના શરીર અને કુટુંબના નિભાવ માટે ગુજરાન પુરતું જે દાન લેતા તે. અન્ય બ્રાહ્મણાદિ ભીમા કદાપિ પર લેવા નાના. જ રક્ષણ–ાજાને પોતાના પુત્રવન સમજી તેમનું ૬ોથી રસ કરવું, વિદ્વાન બ્રાહ્મણદિની યથાયોગ્ય મદદ વિગેરે લઈ ગુન્હેગારોને તેમના ગુન્હા પ્રમાણે શિક્ષા કરવી. પ્રજનું હિત થાય તથા તેમનામાં શ્રી અને સરસ્વનિની વૃદ્ધિ થાય તેવા ઉપાય કરવા, એનું નામ પ્રજા રક્ષણ. શર્થના–ચાર, લુંટારા, અધર્મિ, વગેરેથી પ્રજાનું રક્ષણ કરવા માટે શુરાતનની જરૂર છે. માટે ક્ષત્રીપુરા ડાનપણમાં જ યુદ્ધ વિદા શીખના, દુછ પ્રાણીઓનો શિકાર કરવા અને ૮. ઉ-ર બનવાની, પાણીમાં તરવાની, વિગેરે ઉપયોગી વિદ્યા શીખ સમય પ પ્રજા કલ્યાણ માટે પ્રાણની પણ આહુતિ આપત. ૯. રક્ષા–ગાય, ભેંસ, બળદ વિગેરે ખેતીનાં ઉપયોગી પશુઓનું પાલન તથા રક્ષણ કરવું તે. ૧૦. કૃષિ–ખેતી કરવા નથી કરાવવામાં કુશળતા મેળવવી -. ૧૧. વ્યાપાર-કળા-દેશમાં સંપત્તિ વધે અને લોકોને જરૂરિઅ ન. ચીજ મળી શકે તે સાર વિવિધ પ્રકારની દરકળાદિન વધારો થાય તેમ કરવું તે. અર્થશાય, ભૂગોળ, ભૂગર્ભ, શિ. ગણિત, નાકા. વિમાનાદિ વિઘા શીખીઃ શોધક બુદ્ધિથી દિનપ્રનિદ- માં હરિગીત. ૧. ખ ખાય તો તેનું તન, ના ડાંથી ૨ ડ; "દ પુછ, તુમ પવિત્રને, મળમુત્ર પણ મના ભયુંઃ - પ્યારું પોષણ કરી, જેમાં વિર્ય ની દિ ફર; હભાગી હિંદુ: કેમ? તે નહિ મુરબાનું વન છે : ( કવિ બાઈકર ) આ ઉપરથી રક્ષા કરવી જરૂરી છે તે જ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy