SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ ( ૧૬ ) આઠ વસુ, એકાદશ રૂદ્ર, દ્વાદશ ચાદિત્ય, ઇંદ્ર અને પ્રજપતિ એમ ૩૩ કેટી ( જતિના ) દેવ ગણેલા છે. પણ પુરા બનતી વખતે નદી, તળાવ, પહાડ અને અનાર્ય કાના પણ દેવને દેવ ગણેલા તેથી તે સર્વને સમાસ કરવા માટે ૩૩ ટી (જાતના) ને બદલે ૩૩ કેટી એટલે કરોડ સમજાવવાનો પ્રયત્ન થયો છે. અને ઈશ્વરના એક એક ગુણને જુદે જુદે લઈ તેમના ગુણ પ્રમાણે જુદું જુદું નામ ઠરાવી તેને જુદા જુદા દેવ પ્રમાણે ગણું તેનાં વર્ણનો પણ અલંકારી આપાવીનેજ કરેલ છે. ( ૧૭ ) દેવ મંદિર અને તિદિ જગ્યાએ લોકોની વધુ સંખ્યા એકઠી થવાથી હવાને બીગાડ થતાં રોગાદિ ફેલાવવાનો સંભવ હોવાથી તેમ ન થાય તે સારૂ કપુર વિગેરે હવા સુધારનાર ચીજોની આરતિ કરવાનો તથા ધીઈના દીવા રાખવાને પણ પ્રબંધ કરેલ છે. ( ૧૮ ) નસમાજ હમેશાં પરોપકાર કરતા રહે તે સારૂ વિવિધ પ્રકારના તહેવારો કરાવી ને પ્રસંગે વિદ્વાનોને દાન આપવાથી મહાન પુન્ય થાય છે એવું ઠરાવવા પ્રયત્ન કર્યો છે. તેમજ શ્રાદ્ધ સવત્સરિ વિગેરેની પણ એવી જ મતલબથી ગોઠવણ કરેલી છે. ( ૧૮ ) ઋતુને અનુકુળ તહેવારે વગેરે પણ કરાવેલા છે અને ઋતુની અને હવાની શુદ્ધિ થાય તેવી ગોઠવણ પણ કરેલી છે. ( ૨૦ ) જન લોકેએ જેમ તીર્થસ્થાન માટે ૭ પુરી નિર્માણ અન્ન એજ માણસનું પોષણ કરે છે માટે સૂર્યજ પિષણ કરનાર છે. જ્યારે સૂર્ય પિષણ કરવાથી વિષ્ણુ ઠંચી ત્યારે પાલન કરવામાં લમીની જરૂર હોવાથીજ વિષેની ચી ને અમી. અને સંસારની વૃદ્ધિ કામથી થાય છે માટે વિષ્ણુને પુત્ર ને કામદેવ. સૂર્યના આકર્ષણહિલીજ સુષ્ટિ,ગ્રહ વિગેરે નિયમિત ટકી રહે છે માટે તે સર્વને ધારણ કરનાર-પાસાત્મક દેવ છે. ગયો છે સૂર્ય કિરાનો લાક-એજ સ્વર્ગ. વીજ યારે શામાં પ્રકાશ ફેલાય ભવિષ્ય-ચzભુજ. આવી જ રીતે વિચાર કરતાં એટલે અહંકારનું સત્ય એ વિચાસાં શિવ, રાણા અને વિશ્વનાં વાહન, શય અર અને બીજી અનેક વાતે સમાય તેવી છે. ગંજ વિસ્તારના ભયે વિશેષ વિવેચન કરી શકાય તેમ ની. પણ સૂમ બુદ્ધિથી વિચાર કસ્બારને તે સર્વ સમજાય તેવું છે. વિશેષ જાણવા ઈચ્છનારે ત્રિનિર્ણય નામનું હિંદ પુસ્તક લેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy