SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ નના ગુણ કર્મ સ્વભાવ પ્રમાણેની વર્ણમાં ગણાત. જે મૂઢબુદ્ધિના અને ભગુ માણસને શુટ ગણવામાં આવતા તેઓ અજ્ઞાની હોવાથી વેદાધ્યયન કરી શક્તા નહતા, તેથી તેમના સિવાય ત્રીવર્ણને દ્વિજ ગણવામાં આવતી હતી. અજ્ઞાત કુત્પન્ન જાબાલ, ક્ષત્રી કુળત્પન્નર વશિષ્ટ, વશ્ય કુળત્પન્ન વસુકરણ અને તુલાધાર, ચિડાળ કુળત્પન્ન માતંગ અને "ધર્મવ્યાધ્ર, શુદ્ર કુળત્પન્ન કંકવવા, લુણ, દાસીપુત્ર કક્ષવાન, વિગેરે ઉત્તમ ગુણ કર્મ સ્વભાવને લીધે ઋષિપદને પામ્યાના દાખલાઓ પ્રસિદ્ધ છે. તેમજ શ્રેયી, લોપામુદ્રા, ગાર્ગી, વિગેરે સ્ત્રીઓએ પબ વેદાભ્યાસ કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. મતલબ કે વેદકાળમાં ગુણ, કર્મ અને સ્વભાવ પ્રમાણે વર્ષ ગણાતી અને વિદાધ્યયનને અધિકાર સવ વર્ણની ગ્રી પુરૂષોને હતાં. શુક લોકો અજ્ઞાનતાને લીધે સ્વચ્છતાના નિયમો ખબર પાળતા નહિ અને વેદવિરુદ્ધ વર્તન કરી અભણ્યનું ભણ્ય કરતા, માટે તેમની સાથે રોટી બેટીને વ્યવહાર રાખવાથી, સંગને રંગ બેસી જતાં સ્વભાવાદમાં ફેરફાર થઇ જઈ, પરિણામે પોતાની ભવિષ્યની પ્રજામાં ખોટા સંસ્કાર પડી જવાનો સંભવ હોવાથી, તેમ ન થાય તે સારુ, તેમની સાથને રોટી બેટી વ્યવહાર બંધ રાખવાનું ઈષ્ટ સમજી બાકીની ગ્રીવર્ગ ( બ્રાહ્મણ, ક્ષત્રી અને વિશ્ય) જે દ્વિજ નામથી ઓળખવામાં આવતી તેમને અરસપરસ રેટી બેટી વ્યવહાર હતો. યયાતિ રાજા (1) જુએ. છાંદોગ્ય ઉપનિષદ. (૨) રામાયાગ. (૩) વેદ અ. ૮ અ. ૨ સ. ૬૫-૬૬ ના રાષિ. (૪) આ તુલાધાર વરય પાસેથી બ્રાહ્મણેએ શિક્ષણ લીધું હનું જુએ મહાભારત સાં. ૫. અ. ર૬૩. (૫) ધર્મવ્યાધ્રચંડાળે કેષિક રૂષિને ઉપદેશ કયા હિન જુએ. વનપર્વ અ. ૨૦૬ થી ૨૧૬ (૬) રૂવૅદ મં. ૧૦ અ. ૩ સુક્ત ૩૦ થી ૩૪ ના સાથિ. (૭) વેદ મં. ૧ અ. ૧૭ સુ. ૧૧૬ થી ૧૨૬ ના ત્રષિ. એ અંગદેશના રાજની દાસીને પુત્ર હતા જુઆ માયણભાષ્ય તથા મહાબારન. (૮) યાજ્ઞવલ્કય ઋષિની પત્નિ. (૯) રૂવેદ . ૧. અ. ૨૩. સુ. ૧ ની પ્રચારિકા. ( ૧૦ ) આ ગાગએ યાજ્ઞવદાય સાથે સારાર્થ કર્યા વાર યાદવો ઉત્તર આપીને છેવટે કહી દીધું કે “હવે મને વધારે ન પૂછે.' ૧. વિદુષિ બાઇની વિદ્વતાથી યારાવક્ય જેવા બષિને પણ વિસ્મીત થઈ પાન જવાબ દેવાની ફરજ પડી તે વી કેટલી વિદ્વાન હોવી જોઇએ, તેને કર વિશાભાસ મા હશે ? શકે અને રીઓને વેદાભ્યાસ નહિ કરવાનું રહેનારા આ તરફ આાંખ ઉધાડી જશે કે ? ' 1. નેપાળ રાજ્યની હિંદુ (આર્ય) પ્રજામાં હજુ પણ એ રિવાજ ચાલુ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy