SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (અજ્ઞાન ને વરની ઉપમા આપી તે વચનું) હરણ કર્યું. યુવતિઓ આ વ્યાખ્યાનથી. લાજની મારી સરમાઈ પસ્તાવો કરવા લાગી. આ મુળ હકીતનું બિભિત્સ મિશ્રિત શૃંગાર રસથી ભરપુર એવું તે વર્ણન નજરે ? છે કે તે પુપુરે જણાવવા પણ અમને ખ્ય લાગતું નથી. હુંકામાં ન યુવતીઓનાં વસ્ત્ર ધારણ કરી શ્રીકૃષ્ણ કદમના ઉપર ચડી ગયા અને જ્યારે તેઓએ નમ બહાર આવીને શ્રીકૃષ્ણને કલાવાલા કર્યા ત્યારે તેમણે તેમનાં વસ આપ્યાં! એવી મતલબનું વર્ણન છે. અતિ વાપુ એ ઉપદેશ આપનાર પર શ્રીકૃષ્ણ આવું અમે કર્મ કરેજ કેમ? પણ રફુગાર રસિક જનેને પ્રિય થાય તેવું વખાણ કરવા જતાં પુરાણકાર હદ કુદાવી દીધી છે !! જેનું પરિણામ અનર્થકારક નીવડે તે તેમાં નવાઈ જેવું નથી. પુરાણના એજ વર્ણનને આધારે એક પ્રસિદ્ધ ચિત્રખરે તો વા પ્રકારનાં ચિત્ર પણ તૈયાર કર્યા છે અને તે ઘણાંખરાં વૈષ્ણવ મતિમાં અને મ્બના ધરમાં પણું જોવામાં આવે છે, જે કે લલિત કળાની દષ્ટિએ એ ચિત્ર ઉપાગી હશે, તેપણુ નિતિને ભ્રષ્ટ કરે તેવાં વિષયનજક ચિત્રો રા ખવાનું તો સમજુ માણસે ભાગ્યે જ પસંદ કરશે. (૩) શ્રીકૃષ્ણ જનસમાજમાં ફેલાયેલા કલેશનું (કાળી નાગનું) નિતિ ધર્મને ઉપ દશ આપી (દમન કર્યું ) તેનું બળ ઉખાડી નાંખ્યું (હાંકી કાઢવો) ને લોકોમાં ફેલાયેલા રૂપિ અગ્નિ (દાવાગ્નિ)ને શાંત કરી દીધો (પી ગયા) તે હકીક્તને બદલે કાળી નાગનું દમન કરી તેને હાંકી કાઢયો અને દાવાન • પી ગયા એવું વર્ણન છે. લોકોને અપશ આપવાથી દુર્જન (આશાન-મેલ જેવા) લતે તેમની સામા થયા, અને તેમનાં પ્રિય ગરૂપ ઉપનિષદોને નુકશાન પહેંચાડવાનો પ્રપંચ ૨મ્યા તેથી એક ખાન (પર્વત જેવી) સભા મેળવી વિદ્વાનની મદદથી તેમાં શ્રીકૃષએ દન મેળવી તેઓને મહાન કયાં. પર્વત જેવી મહાન સભાએ એક અવાજે શ્રીચંદ્રની પ્રસંશા કરી. આ હકીક્તને ઉપાલંકાર આપી બારે મેઘ ચઢી આવ્યા અને ગાયોને હેરાન કરવા લાગ્યા, તેથી એકચં? બેવરધન પર્વનને ચલી આંગળીએ ઉપાડી તેમની રક્ષા કરી હું વર્ણન છે. ) ભાગવતમાં શબ્દ જ નથી, એ સિવાયનાં કેટલાંએક પુસણમાં રાધા નામની ની સાથે એક બે વિનોદ જ્યાંનું વર્ણન છે, તે છે રાધા આવી માંથી એકપણ એક આદર્શ વોગેશ્વર મહાત્મા લેવાથી તે પંજવા લાયક હતા, તેથી આશા છે કે એમ કહેવાતું હતું. તે આરાખે શબ્દમાંના ને કે એક સમયે લોપ થનાં સ કૃણ હેવાવા લાગ્યું હશે. રાધે કૃષિ ઈ વાવા લાગ્યા પછી કે શૃંગાર રસિક કવિએ રોલે દ ી કલ્પી શૃંગાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy