SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પણુ કાંઈ કર્તવ્ય યથાયોગ્ય કરવા માટે તે તે બાબતને લાગના યથાયોગ્ય જ્ઞાનની જરૂર છે, તેથી દરેકે જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાન સદ્ ગુર સિવાય થતું નથી, માટે સદગુરૂ એટલે આચાર્ય કરવા. વાર્ષિક कस्मात् आचारं प्राहाति आचिनोति अर्थात् आचिनोति वुद्धिતિઃ (નિરક્ત ૧-૪) જે આચાર સદાચાર શીખવે છે; વિઘા એટલે જ્ઞાન આપે છે અને બદિને સંસ્કૃત કરે છે તેનું નામ આચાર્ય. ” આવા આચાર્ય એટલે સદગુરૂ ઝારાએ જ્ઞાન મેળવવું. “તઃ પરશરમના મુહ: કન્યા ફુજિ"સત્ય પર ખરા બેટાનો બુદ્ધિપૂર્વક વિચાર કરી તેના ભેદને પામીને ગ્રહણ કરવા યોગ્ય છે તેને ગ્રહણ કરે છે, પરંતુ મૂર્ખ મનુષ્ય બીજાનું કહ્યું વગર વિચારે માની લે છે” મતલબ કે ગુરુ કહે તેજ સત્ય એવું અંધશ્રદ્ધાથી માનવું નહિ, પણ બુદ્ધિને ઉપયોગ કરી સત્યનિર્ણય જ જણાય તેજ કબુલ કરવું. આર્યશાસ્ત્ર છે.કારી પિડકારીને કહે છે કે શ્રતિ (વદ) નાં વાય યુકિતથી બંધ બેસવી જોઇએ. અને તે યુકતથી કરેલા નિર્ણય અનુભવથી સિદ્ધ થતાં છે, જોઈએ. તો જ તે સત્યનિર્ણય કહેવાય. આવી રીતે જે સત્ય નિર્ણય કરતાં જ જેવું છે તેને તેવું જાણવું તેનું નામ ગાન. જ્ઞાન થયા પછી તે પ્રમાણેનું શુદધ વર્તન રાખવું તેનું નામ નાન યોગ. ઉપર મુજબ જ્ઞાન, કર્મ અને ભક્તિનું યથાર્થ સ્વરૂપ સમજીવદકાળમાં આર્ય લોક પ્રથમ અવસ્થામાં બ્રહ્મચર્યાશ્રમમાં ) ૨૫ વરસની ઉમર થતા સુધી યથાયોગ્ય બ્રહ્મચર્યાદિ પાળી ગુરગૃહે રહી વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવતા; બીજી અવસ્થામાં ( ગૃહસ્થાશ્રમમાં ) લગ્નાદિ કરી સંસાર વ્યવહારમાં જોડાઇ ગ્ય કર્માદિ કરી સર્વનું પોષણ કરતાઃ વીજ અવસ્થામાં ( વાનપ્રસ્થાશ્રમમાં ) સંસાથી વિરક્ત રહી વધુ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરી લે.કકલ્યાણ સાધતા અને ચાથી અવસ્થામાં ( સંન્યાસાશ્રમમાં) સર્વત્ર આત્મભાવ પ્રકટાવી, યોગાભ્યાસ કરી ઈશ્વરમાં મનને જોડતા અને પ્રસંગોપાત દેશપરદેશ વિચારી ને સદુપદેશ આપતા. આવી રીતે યથાયોદારા પ્રમાણે વર્તન કરતા હોવાથી આર્યો શરીરે સુદઢ, નરેગી અને બળવાન રહી લાંબુ આયુષ્ય ભાગવતા; બળ. બાદમાં સૌથી શ્રેષ્ઠ પદે વિર:. હતા. ચોઓ વિરપુત્રને જન્મ આપતીઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy