SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે ચાલુ સમયની પેઠે પ્રાચિન સમયમાં પણ સારી રાજ્ય વ્યવસ્થા કરનાર, ધર્મનું સારું સાન ફેલાવનાર, અને જન સમાજની ઉન્નતિ કરનાર સદ્ગા સપનૂ મહાત્માએની યાદ રાખવા માટે તેમની મૂર્તિઓ બનાવી જોર જગ્યાઓએ રાખવામાં આવતી હતી; કે જેથી એવા ઉચ્ચ વર્તનવાળા આદર્શ મહાપુરૂષોની મૂર્તિઓ જેવાથી તેમના સગુણે અને કર્મોનું ભાન થતાં જનસમુહના વિચારવાન બુદ્ધિવાન મનુષ્યોને પણ પોતાના કર્તવ્યનું ભાન થાય. તેજ મૂર્તિઓનેજ ઈશ્ચરાવતાર ઠરાવવામાં આવ્યા છે. અસ્તુ ! ગમે તેમ હો, પણ પુરાણાના કર્તાઓએ જે મહાત્માઓને ઈશ્ચરાવતાર ગણેલા છે, તે બેશક, વિદ્વાન અને આદર્શ મહાત્માએ હોવાથી પંજનિયતો છેજ. અને તેમના સદગુણે યાદ કરવાથી ઘણુ જતને બેધ મળે તેમ પણ છે. આ ઉપરાંત પુરાણના કર્તાઓએ નીચેની બાબતો ઉપર ખાસ ધ્યાન આપેલું છે.. ( ૧ ) લોકોને પરાણે પગ વર્તવાનું મન થાય તે સારૂ નવી પણ કેટલીક ફાયદાકારક બાબતોને મહાન રૂપ આપી તેથી સ્વર્ગ આજ્ઞા બતાવેલી છે. આ વેદાંત ભાષામાં શબ્દ પ્રયોગ સંબંધને વિશેષ નિયમ છે. (નિરત ખંડ ––૨) આ પ્રમાણેને પ્રયોગ વિધિનો ખુલાસે વેદાંત દર્શ નમાં પ્રાણાધિકરણ સુત્રમાં કરેલો છે. આ નિયમ પ્રમાણે ગીતામાં પણ મહર્ષિ વ્યાસે ચાગેશ્વર શ્રીકૃપસુચંદ્ર તરફથી અધ્યાત્મ ઉપદેશ પ્રસંગે અલ્ગદ વિડોરે શબ્દ પ્રયોગ કર્યો છે. માટે તેથી ઇશ્વર અવતાર લે છે એમ માની બેસવાનું નથી. બેશક, એટલું તો ખરું છે કે જ્યારે પૃશ્વિમાં ધર્મના નામે અધર્મને ફલાવ થાય છે, ત્યારે જન સમાજના કલ્યાણ માટે પ્રયત્ન કરી સત્ય ધર્મનો પ્રચાર કરવા માટે લેઈને કે મહાત્મા નીકળી આવે છે; પછી ભલે તેને પરમેશ્વર માની બેસવું હોય તો તે માનનારની મુન્સફીની વાત છે. ૩. એકાદશી કરવી, ત્રાંબાનાં વાસણ વાપરવાં વિગેરે આરોગ્ય શાસ્ત્રના નિયમે કાયદાની જે છે એ જગજાહેર છે. તળશીમાં પણ તેજ ગુણ છે. જુઓ, कुरसी गन्ध मादाय वलयत्र गच्छति मास्तः રિવર: નાથાણું મત પ્રામાફિયન પધમત્તરાખ્યાન. જે જગ્યામાં તુલસી સ્પર્ષિત હવા પ્રસરે છે, તે જગ્યામાં રહેલાં દુર્ગધી તોનો એકદમ નાશ થાય છે અને બીજા હવાનાં તો સુધરે છે. તેડ વિગેરે કે ધંધા કરનારાને તેમના દેવ તુળસી છે, માટે તેની પુંજ કરવી એ નિયમ કરાવનાર પુરાકરેની બુદ્ધિ શું પ્રસંશાપાત્ર નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy