SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા અને સર્વ ટુંબ વિગેરે નાક જશે એવી મતલબના શ્લોક દાખલ કર્યો. કહે છે કે મુસલમાન લેકેના કોઈ શાસ્ત્રમાં એવું ફરમાન છે કે “ પરલી વીનું હરણ કરવું તે હરામ છે” તેથીજ કન્યાઓને વીત્વમાં આવ્યાં પહેલાં પરણાવી દેવાથી તેનું હરણું થવાને ભય છે રહે માટેજ એમ કરવું પડેલું. ( ૧૨ ) પુરાણ કાળમાં જનસમાજની વૃત્તિઓ ઉત્તમ પ્રકારના વિષય ભોગાદિ તરફ વળેલી જઈને તેમને શ્રીકૃષ્ણની ભક્તિ તરફ વાળવા સારૂ લાક રૂચિને અનુકુળ થાય તેવું અલંકારોથી એપાવીને તેમનું જીવન વૃત્તાંત મનોરંજક અને ચમત્કારિક વર્ણનાથી લપુર ચિતર્યું છે. ૧. આમ થવાથી બાળલગ્નનો રિવાજ શરૂ થયા, તેને તે બધું બાળી મૂકયું ! ! ! ગર્ભાધાન સંસ્કાર સચવાય નહિ. હાની ઉમરમાં જ અપકવ વિર્ય - લિત થવાથી ઈદગી ટૂંકી થઇ ગઈ અને બળ, બુદ્ધિ, તથા પરાક્રમ સાથે ત્રી અને સરસ્વનિ પણ ચાલ્યાં ગયાં. વિધવાઓની સંખ્યા વધી પડી ના પરિણામે અનાચાર અટકાવવા માટે સતિ થવાને ચાલ શરૂ થયો. તે છે એ રિવાજથી થતી અનાથ સ્ત્રીઓની હત્યા અયોગ્ય (પાપરૂપ ) લાગવાથી ના. સરકારે કાયદાથી તેનો પ્રતિબંધ કથા છે. વિધવાઓની સંખ્યા અનહદ વધી ગઈ છે. અને છેવી વસ્તી ગણત્રી પ્રમાણે લગભગ ૩૦ લાખથી વધારે વિધવાઓ ભારતમાં છે. અહાહા, કેટલી દુ:ખની વાત ! ! ઘારી ખરી વિધવા પેટના દુખે કે અન્ય બીજા કારાએ (ધર્મશાનના અભાર અનાચારમાં પ્રવૃત્ત થયેલી પણ માલુમ પડી છે, અને દર વરસે અનેક બાળહત્યા થતી કોચર થાય છે. આથી પુનર્લનની ડવી જરૂર ખી થઈ છે. ૨. જે વખતે દેશની એવી સ્થિતિ અનુભવીઓના અનુભવમાં આવેલી છે પમ વિચારે અથવા તો આદર્શ પુરોના જીવને લેક છવનમાં ઉતારવાના તાત્કાલિક ઉપાય ચાર સાસ છે, ત્યારે તેઓએ તે માર્ગે કામ લીધે, ઘણવાદિ સંપ્રદાયે તારા શ્રીકૃષ્ણના જીવનને બોધ આપવાની જે પ્રણાલીકા બંધાઇ છે તેનું કારણ એ છે. પરંતુ દરેક પદાર્થ કે વિચારમાં લાભનાં ત પણ છે તેમ ગેરવાભનાં પણ હોય છે. તેમ ગાર શાસ્ત્રના સંબંધમાં પણ બન્યું છે. પરાગમાં અનેક રાજી મહારાજ અને કૃષિ મુનિઓનાં છવન રાતે છે. છે કે એ તમાર અલંકારેથી શણગારીને લખવામાં આવ્યાં છે ખરાં, પરંતુ મેજર શ્રી કૃષ્ણ ચંદ્રના જીવન વૃતાંતમાં જે અલંકારાદિ દષ્ટિગોચર થાય છે તેણે તે હદજ કરી નાંખી છે ! પુરેપુરી વ્યક્તિ તે તેમાંજ ચમધવે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy