SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ચાણ કરી તેમણે તેને ધમને પ્રકાશમાં આવ્યા; તેથી જ તેમને નાયાય કહેવામાં આવે છે. મતલબ કે અહિતી જ ન ધર્મની સ્થાપના માનવી એ યોગ્ય છે. ચાવક ધર્મ સ્ટેચ્છાચાને પુષ્ટિ આપનાર દાવાદની અનિતિન વધારો થયેલો અને લેકરૂચિને અનુકુળ થાય તેવા નિયમો રચી બ્રામણ ધર્મથી પ્રસરેલી હિંસા વિગેરેનો અટકાવ કરવા સારૂ મા સિત ઠરાવ્યું કે “ અનાદિ સિદ્ધ દ્રવ્ય શક્તિ, પદનો સ્વભાવ જડ ચેતનાદિ બનાવે છે, અને કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરવિકાર એ પાંચ ઉપાદાન મળવાથી વસ્તુમાત્ર બનતી જાય છે. જગતને કર્તા કઈ ઈશ્વર સિદ્ધ થઈ શકતો નથી, જેઓ અષ્ટાદશ દુષણ રહિત મુક્ત થઈ ગયા છે તે જ ઇશ્વરજિનતિકર છે. આત્મા ચિતન્યમય, સાન સ્વરૂપ, કર્મ ભાગવનાર, જન્માદિ લેનાર અને મોક્ષને અધિકારી એવો નિત્યરૂપ જીવ પદાર્થ માને; બીજ પદાર્થ જીવથી વિપરિત ધર્મવાળા જડ રૂપ—અજીવ માનવા. જીવ અજીવ બંને અનંત છે. જીવ જે શરીરમાં જાય તે શરીર જેવડો થઈ શકવા સમર્થ છે. જેવું કરે તેવું ભોગવે માટે માસની ઇચ્છાવાળાએ સત્કર્મ કરવાં જોઈએ અને હિંસાદિથી દૂર રહેવું જોઈએ. મા પોર્ન છે માટે મન, વાણી અને કર્મે કરીને તેમાં પણ જીવને દુઃખ દેવું નહિ; સદાચાર પાળો, પારકી વસ્તુ અધિકાર વગર લેવી નહિ, બ્રહ્મચર્ય પાળવું અને કોઈનું પણ દાન લેવું નહિ. આ પાંચ નિયમો તે દરેક જેને પાળવા જોઈએ. તેથી મેમણ પમાય છે. મનને વિષય વાસનાથી અટકાવવા માટે ત્રત, ઉપવાસ અને તપ વિગેરે કષ્ટકારક સાધના કરવાં. ” ઉપર મુજબ ધર્મ સિદ્ધાંત ઠરાવી ઉપદેશ આપવાનું શરૂ કર્યું, અને વડે પડે પ્રચાર વધતાં કેટલાએક આર્યો–બ્રાહ્મણ ધર્મ માનનારાઆ ર્મમાં દાખલ થવા લાગ્યા. પછી તેમણે ધર્મ સંબંધી કેટલાક કપ લખ્યા અને ઠેકઠેકાણે મઠ સ્થાપી તે માતે લોકેને જૈન ધર્મના પટેલ કરવાની ગોઠવણ કરી, જેથી આ ધર્મ માનનારાગોની દિન પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. અરિહંત યુ. સ. ૧૫૩૩ ( ઈ. સ. પૂ. ૧૫૭ ) માં નિર્વાણ પામ્યા. તેમના પછી સંભવ, અભિનંદન, સુમતિ, પ્રભુ, સુકાવ્ય, ચંદ્રપ્રભુ, પુષ્પદંત, સિતાલ, શ્રેયાંશ, વસુપુન, મિલ, અનત, ધર્મ, તતશાંન્તિ, કેશું, અર, માલી, મણિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy