SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પુરોહિત હોય તો પોતાને મળ માંસ સેવન અને યજમાન પનિગમન કરવાનો હેતુ સાથે થ કઠિન પણ આ વિદના રચનારાએ સર્વ પુરોહિતાનો મંત્રોચ્ચારાદિ વિધિ આ નવીન એજ વેદાંતમાં સર્વ સામિલ કરી ચકાચાર્ય નામને સ્વતંત્ર પુરોહિત ઠરાવ્યો છે! પુરાણ વિગેરેમાં મારા મોટા રાજા લોકેએ અનેક યા કર્યાનું વન છે, તેમાં ચરકાચાર્ય નામના પુરોહિતને કઈ જગ્યાએ ઉલ્લેખ નથી. ઉપરાકન નિત્તર પક્ષીની વાર્તા ઉપરથી વૈશમ્પાયન તૈત્તિરીય વેદના હતા એવું સ્પષ્ટ થાય છે. તેમના યજમાન જનમેજય રાષએ બે યજ્ઞ કર્યા હતા. તેમાં તે શુકલ યજુર્વેદનાજ પુરોહિત હતા. એ આ તૈત્તિરીય વેદ હેન તો જનમેજયે પોતાના ગુરૂ કે જેના મુખથી સર્વ ભારત સાંભળ્યું હતું ને વૈશમ્પાયનના મત પ્રમાણ યગ કરી શુકલ યજુર્વેદી અવયંને બદલે તૈત્તિરીયદી ચકાચાર્યને નીમ્યો હેતજ, પણ તે પ્રમાણે બન્યું નથી. સાવા અનેક પુરાવા ઉપરથી આ તૈત્તિરીય વદ એ લોકોએ ફક્ત પનાનો હેતુ સિદ્ધ કરવાના અર્થજ બનાવ્યાનું સિદ્ધ થાય છે. દરેક પુરવમાં વર્ણન છે ક ઘંટાકર્ણ, મહાકાળ અને મહાસુર વિગેરે રાક્ષસ બ્રાહ્મણનું રૂપ લઇ ત્રાગાને મારતા અને અધર્મ ફેલાવતા. બ્રાહ્મજ્ઞાને ઘેર ફોગટ ચાકરી કરતા અને સમય પરત પાનાને હેતુ સિદ્ધ કરવા તૈત્તિરીય વદ લોકોને સમજાવતા હતા. હેમાદિ રામાયણમાં આ હિંસા યજ્ઞની શરઆનના સંબંધમાં લખ્યું છે કે પ મફત રાજા પાસ પર્વનક નામ બ્રહ્મકુંળા૫ન પણ મલેચ્છના સંસર્ગથી જણ થયેલ વિ. રાન આવ્યા, ત્યારે તેને રાજાએ સ્વર્ગ પ્રાપ્તિનો માર્ગ પૂ. તેના જ્વાબમાં પ ક રાજન વિજ્ઞમાં બળી દેવાનું કહ્યું. એટલામાં ત્યાં નારદ આવી ચઢવા. તેમાં રાજાને કહ્યું કે આ પર્વતક બ્રાહ્મણ છતાં મલેચ્છની સંગતથી થઈ સ્વમન પુષ્ટિકરાર્થે દેશે દેશ જઈ અના ૧. મત્સ્ય પુરાણ ( ર ) માં પણ એજ મતલબનું વર્ણન છે. ૨. જનમનના ગ્રંથાએ વેદને અનાય વેદ કિધા છે. ૩. આ પરાણિક કથા છે તેથી ચમાર અને અલંકારથી તેનું વર્ણન કરેલું છે. તે પણ તેનું મુખ્ય તવ એ છે કે આ હિંસા યજ્ઞની શરૂઆત પવ. કેજ શરૂ કરેલો છેએમાં સંશય નથી. આ બાબત કા સમયમાં બની ને ચોકસ કરવું કઠણ છે. પણ તે આ અશાંતિના સમયમાંજ બની હશે એમ સમજય છે. કારખ વેદકાળમાં રાક્ષસનું પ્રબળ નહોતું અને તેને આથી દબાયવાજ રહેના દત્તતેથી તેઓ આવા હિંસા થા ભાગ્યેજ કરી શકતા હ.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy