SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) રાજાઓને ઘણે સમય બંડ, ફિતુરાદિ દાબી દેવાના પ્રયાસમાં રોકાવા લાગ્યો, જેથી તેમનાથી ક્રિપઢિપાંતરની વ્યવસ્થા તરક લણ અપાયું નહિ, તેથી ત્યાંના રાજાઓ સ્વતંત્ર થઈ ગયા. (૨) બ્રાહણેને રાજાશ્રય મળતો હતો તે બંધ થયે, જેથી તમને નિરાશ થઈ પોતાની પ્રાચીન વિદ્યા ભણવા, ભણાવવાનું અને ઉપદેશ આપવાનું કાર્ય પડતું મૂકી દેઈ ગુજરાન ચલાવવાની રીત શોધવાની ફરજ પડી. નથી તેઓ વેદાદિ વિઘા અર્થ સહિત ભણવાને પ્રચાર ઉંના તે છોડી દેઈ કેવળ વિકાથું પોષણ પુરતી વિઘા ભણું ફક્ત પાઠ કરવા લાગ્યા. સમય જતાં વેદમંત્રના અતિ ગહન અને પારમાર્થિક અર્થો ન સમજાયાથી કે સ્વાર્થ માટે કરવી પોતાની સ્વાર્થ સિદ્ધિ થાય તેવા અર્થ કરી પ્રજાને સમજાવવા લાગ્યા, અને પોતાનો આવા સ્વાર્થમય હેતુ પકડાઈ ન જાય માટે વશ્ય, ક્ષત્રો અને સ્ત્રીઓ વિગેરએ વેદવિદ્યા શીખવી જોઇએ નહિ, જે શીખ ના ઓ પાપી થાય એમ સમજાવવા લાગ્યા. (૩) દેશ પરદેશ સાધનો વહેપાર વ્યવહાર બંધ પડી ગયો. અશાંત્તિના સમય હવાથી પિતપતાના જાનમાલના રક્ષણ કરવામાં લક્ષ આપવું પડતું નથી ક્ષત્રી અને વિએ વેદવિદ્યા શીખવા તરફ લક્ષ આપ્યું પણ નહિ. (૪) પરદેશમાં વ્યાપારાદિ અર્થે ગયેલા વૈશ્ય વિગેરે લેકે દેવામાં આવી શક્યા નહિ. તેથી તેઓ ત્યાંને ત્યાંજ રહી ત્યાંના નિવાસી થઈ ૧. 1 ગુનાધનામ્ એ સુત્રને ઉપયોગ કરી શ્રી અને શુરાને વેદાધ્યયનથી વિમુખ થયા. એક પુસ્તકમાં તો એટલે સુધી લખ્યું છે કે વેદ સાંભ૧નાર શકના કાનમાં સીસાને રસ રટવ : હિંદુ પદ ધારી આર્યો, મેદસમૂલર અને શીબિસાંટ જેવા પરધમ લે કે જેમને તેઓ મલેચ્છની ઉપમા આપે છે, તેમને વેદ ભણવાને અધિકાર છે કે નહિ તે વાત તો બાન એ રહી પણ તેમણે કરેલા પદાર્થ સર્વથા સત્ય માનીને પ્રમાણે પિતે ભણે છે. ઉપરાંત તેમને મન મુર: (નૌત ૪ રતિ મયં તિ) એવી પદવી પણ આપવાને ચૂકના નથી. એશીબિસેન્ટ- અનાબાઈ વસંતી બની સર્વને પૂજનિય થાય છે, અને તે પાને મહાન આવનારી બની બીજા અવતારની પ્રાદુભાવ કરનારી બની જાય છે ! : : બેગ, બિચારા. ભારતવાસી કી શાનાજ ! ! હિંદુ પદ પારી આવ્યા : ધન્ય છે. તમારી બુદ્ધિને ! શું, કર બિચારા ! સીસું રેડવા જાય તે ચતુનું જ બની દંડ દેવાની કે વખત જેલબત્રાની જમઝા મેળવવાની ફરજ પડે: * : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy