SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) બુદ્ધિને ષટ કરનાર તમોગુણ પદાર્થો ખાનાર ન થાય છે એવું કસવી ડુંગરી, લસણ, ગાજર, વિગેરે પદાર્થોને ઉપયોગ થતો અટકાવવા પ્રયત્ન કર્યો છે. ( ૧૪ ) શિવ, વિષ્ણુ વિગેરેને સાકાર કરાવ્યા, તેમના અવતાર કરાવ્યા એટલે તેમના પરિવાર વિગેરેની પણ ગોઠવણ પણ રૂપક આપી કરેલી છે. Lણે પિતાના મામા કંસને મારી નાંખ્યા તેથી ધરડા માસેની મંડળી (જરાસંધે) ગુસ્સે થઈ તેને ઠપકો આપતા હતા, તેથી તેમના ભયથી હારીને શ્રી કૃષને હરકાંમાં જઈ ત્યાં રાજધાની કરી હતી. આ હકીક્તને પણ આવકાર આપી જરાસંધના ભયથી કૃષ્ણ હારીને દ્વારકાં વસાવી ત્યાં રાજધાની કરી. ( ) કાળયવન નામને કાઈ પરધમ શ્રી કૃષ્ણને મારવા માટે તેમની પાછળ પડ્યું હતું, પરંતુ તેમણે એક યુક્તિ કરી તેથી બચી ગયા, અને ભળતો માણસ માર્યો ગયે. તે ભળતા માણસના સગા સંબંધીઓએ પી કાળ ધવનને મારી નાંખે તેનું પણું વર્ણન અલંકારિક જણાય છે. (1) તારકામાં પ૬ કેટી ( વર્ગ-જતના ) યાદો રહેતા હતા, તેનું પણ ૧ ન કરતાં દ્વારકામાં પ૬ જેટી ( કરે ) યાદ રહેતા હતા એવું વર્ણન કરેલ છે. આ રીતે શ્રી કે પુરાણકાળમાં શૃંગાર રસથી ભરપુર વૃત્તાંત નાગીને અને તેને અંધશાળી હિંદુ જતિ સત્ય તરિકે સ્વિકારતા હોવાથી તે સમય પળ થયેલા જન મતના વિદ્વાનોએ શ્રી કૃષ્ણ નર્કમાં છે એવું લખવું છે. આવું ઠરાવવાથી કેટલાક અંધશ્રદ્ધાળુ ચુસ્ત હિંદુ ધર્મ આ દવા વિગેરેમાં જરૂર હોવા છતાં પણ તેનો ઉપયોગ કરતા નથી અને પીડા પામે છે. ૨. વાયુ (વાળ) થીજ વાણી થાય છે માટે ચારે વેદના દાતા રહ્યા. અને તેથી તેનાં કાર વેદરૂપ યર માયા; પાંચમું માથું પણ શિવે કાપી નાંખ્યું છે. એ પ મ ર ને ષ્ણ યજુર્વેદ જે સેમેટિક મ્યુઓમાં ભરેલા જ ના બનાવે છે તે માનતા ભરેલ હોવાથી તેને લઇને (હિ) નાશ નો હતો. વાણથીજ વિલાની ઉત્પત્તિ માટે ઘણા (વા) ની પરી સરસ્વતિ. આ સંપૂર્ણ વિદ પ્રાપ્ત કર્યાને દાવો કરી શકે નહિ તેનો કોઈ સ્વામિ થઇ કપ ની–માટે તે કુંવારી. જેને વિચારવાની શક્તિ છે તે મન માટે નું તે કાનો પુત્ર. સર્વવ્યાપી વાયુમાંજ કર્મ માત્રની અા હિતાય છે Gહનાં ગામોફોનથી એ વાત સારી રીતે સિવ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy