________________
“આ હેટા દેવ શિવ અને વિષ્ણુનાં માત્ર જુદાં જુદાં રૂપ છે ” અા પ્રમાણે સમાવવા લાગ્યા, એટલું જ નહિ પણ તેમના સ્વભાવને અનુકુળ આવે તે સારૂ જુગાર રમ, દારૂ પીવા, માંય પાતુ વિગેરે તત્વો દાખલ કરીને પણ હલકી વર્ણના જુગારદિપ્રિય લેકને પોતાના હિંદુ ધર્મમાં ખેંચવા પ્રયાસ કરેલ જણાય છે.
( ૪ ) બાદ અને જૈન વિગેરે ધર્મના પ્રચારથી થએલી વર્ણની અવ્યવસ્થા સુધારવા માટે સરખા આચાર, વિચાર, અને બધાના માણસના જથ્થા બાંધી તેમના ધંધા પ્રમાણે વર્ણ વ્યવસ્થા કરાવી અને તેમાં જાચાર ન ફેલાય તે માટે એક વર્ષના માણસોને બીજી વર્ણવાળા પિતાનામાં દાખલ ન કરે એવો પ્રબંધ રચ્યો. ગાથી એક બીજામાં ટી બેટી વ્યવહાર બંધ થયો.
( ૫ ) જ્યાં જયાં ઉપદેશ અર્થે બ્રાહ્મણે ગયા ત્યાં ત્યાં તેમની નવી કલ્પના પ્રમાણે મૂર્તિની સ્થાપના કરી, અને જે જે મૂર્તિ, નદી, પર્વત વિગેરેનો પુંજ લેકે કરતા હતા તેમનાં પણ ચમત્કારિક અને મનોરંજક વર્ષ પુરાણમાં દાખલ કરી તેમને મહિમા વધારવા પ્રયાસ કર્યો છે.
( ૬ ) લોકે જેન, બાદ અને ચાર્વાક વિગેરે નાસ્તિક પંડ્યામાં દાખલ ન થાયતેમનો ઉપદેશ સરખાય પણ તેમના કાને ન પડે તે સારૂ પરબ યથાર નવોજન માલિક રસ્તામાં હારી મારવાનું સામે આવતા હોય અને પડખે જેન મંદિરમાં જવાથી જીવ બચતો હોય તો પણ તેમાં ન જતાં હાથીને પ્રાણાર્પણ કર” એવી મતલબના શ્લોક પુરાણામાં દાખલ કરી તેમને પરધમ માં ના અટકાવવા પ્રયાસ કર્યો છે.
૧. સર મા વિગેરે હલકા વર્ગના માણસને માટેજ ઠરાવેલું હતું. ઉચ્ચ વર્ગના માણસને તે તેથી દુર રહેવાને ઉપદેશ કરેલો છે. પણ સેમેદિક અતિમા બની બેઠેલા બાણે માંસ ખાતા હતા, તેથી મસ્કાર પરામાં શ્રાદ્ધમાં વાવાને માંસ ખવરાવવાનું લખેલું છે, એ ઉપરથી જણાય છે કે એ પુસ તેમની બેઠેલા બાગાનાં ખેલાં હશે.
૨. પુરા થયાં ત્યારે ૧૮ વર્ષ ઠરાવવામાં આવી હતી. પાછળથી તેમાં મતભેદ સ્વાં વૃદ્ધિ થતે તે મારે હજારોની સંખ્યામાં વર્લ્ડ વેવામાં આવે છે !: ઓછામાં ઓબ ૮ હર શાતિ હિંદુબમાં છે. કયાં ૪ વર્ષ અને જે ૮૦૦૦ વર્ષ !!! હજુ પણ કેટલી વધશે ? ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com