________________
મંદિરની પ્રદિક્ષણા અસ્તી વધારે પાક ગણાતા કાળા પત્થરને અધિપૂર્વ સાતવાર શું છે. આ ધર્મમાં કઈ પણ ધર્મવાળા કે જાતવાળાને દાખલ થવાની છુટ રાખેલી છે.
ઈ. સ. ૭૧૨ માં આ ધર્મના પાદશાહ મહમદ કાસીમે સિંધ ઉપર સ્વારી કરી હતી પણ તે કાંઈ ફાવ્યા નહોતા. ૧૦ મા સૈકામાં મહમદ ગઝનવીએ ચડાઈ કરી કેટલાંક મંદિર તોડી તે અઢળક ધન લઈ ગયા હતા. ત્યાર પછી આ દેશમાં રજપુત રાજાઓમાં ફટ થવાથી શાહબુદ્દીનગરીએ દીલ્લીના રાજ પૃથ્વિરાજને હરાવી ત્યાં એક સુખો નીમ્યા, તે સુબાના વંશજોએ ગોરી રાજ્ય નબળું પડતાં દીલ્લીમાં રાજય ગાદી સ્થાપી ધણી થઈ પડયા. ત્યારથી આ દેશમાં મુસલમાની રાજયની સ્થાપના થઈ. તેમના રાજય અમલમાં કેટલાએક હિંદુઓ પણ એ ધર્મમાં દાખલ થયા હતા. હાલમાં આ ધર્મ માનનારની સંખ્યા આ દેશમાં સાડાછ કરોડ જેટલી છે.
લગ્ન પ્રસંગે રંડીઓને નાચ, બાળ લગ્ન, મરખુ પછવાડે રેવા કુટવાને, પશ ગમન પ્રતિબંધન, ચંદ્રદર્શન કરવાને, યીઓને પડદે રાખવાનો અને શિવ સ્તુતિ સમયે બંબ કહી ગાલ બજાવવાનો, વિગેરે રિવાજ હિંદુઓમાં દાખલ થયેલા છે. તે આ ધર્મવાળાઓની ૨ય સત્તાના પ્રતાપ છે.
(3] મેધાવીઆઈ. સ. ના ૧૪ સકામાં સ્થાપન થયું છે. પાલનપુરના નવાબ આ પંથમાં છે.
[૪] મોસવામ-હિંદુમાંથી વટવાઈ જવેલા છે. અને કુરાન તથા પુરાણ બંનેં માને છે.
[૫] આબાની આ પંથના માણસો કાશ્મીરમાં છે. એનો સ્થાપક - બારશી ને. આન, પવન, પાણું અને ખાક એ યારથી મનુષ્ય પેદા થાય છે અને એ ચારનું મૂળ ા છે, ખલા કાંઈ તે નથી, કયામત નથી, માંસ ખાઈ નહિ, અને કરી. ખેન, મા, માશી તથા તેમની છોકરી સાથે પરણવા હત માનતા નથી ! આ પંથવાળાને જરશ્યસ્તીએ કાકરે મુતલક કરે છે. પી રીતે ધર્મ પાળે છે. રાત્રે આબાદ નામના ગ્રંથ ઈ સ. ૧૬૩૧ માં શમીરમાં ૨૯: શીદાબ નામના માણસે બનાવેલ છે તેને તેઓ ધર્મગ્રંથ માને છે.
(૧) ઇ- નાયલી (આગાખાની ) ઈ. સ.ના ૧૩માં સૈકામાં સદાકીન નામના ૨.જના રાજ્ય વંશના પુરે સિંધમાં આવી આ પંથ સ્થાને હતા, તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com