________________
જિંક, ચમત્કારિક અને મનોરંજક બનાવી દીધી છે કે તેને-પુરાણેનેકવિ કહપનાના ઉત્તમ કાવ્ય–થોમાં ગણીએ તો તદન વ્યાજબી ગણાશેકાવ્ય ચમત્કૃતિનું યથાયોગ્ય રહસ્ય નહિ સમજનાર તેના શુળ શબ્દોને અંધશ્રદ્ધાથી વળગી રહી હvi વય કામ કરવા જતાં તેના સત્ય સ્વરૂપથી વિમુખ થઈ ગયા છે. અને ઘણાં અનિષ્ટ પરિણામ આવ્યાં છે, અનેક મતમતાંત સ્થિત થયા છે. વેદકાળની સાનકર્મોમિશ્રિત ભક્તિનું રૂપાંતર થઈ ગયું છે અને તેની જગ્યા જડ વ્યક્તિએ લીધી છે. પુરાણોમાં પણ ભક્તિ જ્ઞાનકર્મ મિશ્રિત વર્ણવી છે, પરંતુ મતમતાંતરવાળાઓએ પોતાને અનુકુળ યોજનાઓ કરી લીધી છે. હવે પુરાણના. આધારે સમય પર કયા કયા સંપ્રદાયાદિ ઉદભવ્યા, તે રફ એઈએ.
વેણુવ સંપ્રદાય. પુરાણાના આધારે સહુથી પહેલાજ આ સંપ્રદાય સ્થાપન થયો. હતો. આ સંપ્રદાયના સ્થમક મહાત્મા વિષ્ણુ સ્વામિનો જન્મ કયારે થયા અને સંપ્રદાય જ્યારે સ્થાપન થશે તેને ચોકસ પત્તા લાગતો નથી, પણ અનુમાન થાય છે કે ઈ. સ. ના ૩ જા સકામાં તેમણે આ પંથ સ્થાપન કરેલ હશેતેમના પિતા દ્રાવિડ દેરામાંના એક રાજા માસે પ્રધાન હતા, તેથી તેમને પણ દીવાનગીરીનું કામ શીખવા તેમના બાપે આજ્ઞા કરી હતી, પરંતુ તે કામ ઉપર તેમને અનાદાર થવાથી. શીખવા ના પાડી. પતે આ૫ ઋદિવાળા રાજાઓની સેવા કરવા કરતાં વાને કબજે ર્યા હતા, એવું વર્ણન દષ્ટિએ પર છે. આજે શું છે ? જળ પાસે આટ દળાવવાનું, લાકડાં પહેરાવવાનું, મીલ ચલાવરાવવાનું અને માલ વેઇ જવા લાવવાનું કામ નથી થતું સૂર્ય પાસે છબી પડાવવાનું, અગ્નિ પાસે સુતર કંતાવવાનું ક્યાં બનાવવવાનું, માલ તથા માને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાનું વિગેરે અને વીજળી પાસે ખબરે માWાવવાનું, ને પ્રકાશ આપવાનું વિગેરે કામ કયાં નથી લેવામાં આવતું ?! તેવીજ રીતે રાવણ પણ કામ તે હતોતેની પાસે પુષ્પવિમાન પણ હતું. સંવકર્મલ વિદમાં રાવણ જ પ્રવિણુ હો, તેથીજ વંકામાં લક્ષ્મીની રાહ હતી અને તે રાવભમિ ગતી હતી. રાવણે આ વિષયમાં અનેક પુસ્તકે પણ ઉપવાં હતાં, પરંતુ હનુમા તેની પુતકાળાને આગ લગાડી દીધી છે અને રામની સાથેના યુદ્ધમાં તે વિશના નાણનારા રાવણ અને અન્ય કળાશવમાં જે પ્રવિણ પુરો હતા તે મરાય, માટે એ વિાને લોપ થઇ ગયા. તેમના વિએ અહકારિ ભાષામાં “ કનક કે લાહની થઈ’ એનું વર્ણન કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com