________________
૧૦૪ ને ત્રશુળ ઉગામી મારવા તૈયારી કરી હતી, પરંતુ પs પાદાચાર્ય ચી પહોંચ્યા તેમણે કાપાલિકને મારી નાંખી તેમનો પ્રાણ બચાવ્યો.
ના રાજા પણ તેમનો શિષ્ય થયે હતો, તે હવે તેમના રક્ષણ તથા પદ માટે તેમની સાથે સૈન્ય લઈ રહેવા લાગ્યો. શંકરાચાર્ય આર્યાવૃત્તના
ક સ્થળમાં ફરી ઉપદેશથી હજારો શિષ્ય એકઠા કર્યા અને તે વખના પ્રચલિત સર્વ ધર્મ અને મતપંથના આચાર્યો સાથે વાદવિવાદ રી વિજય મેળવી જ્ઞાનમાર્ગને ઉપદેશ આપી અદ્રિત માર્ગનો પ્રચાર કે પરંતુ થોડા વખતમાં તેઓ જાણું શક્યા કે અદ્વૈત મત સંપૂર્ણ કરે સાધારણ લેકની સમજમાં આવે મુશ્કેલ છે, તેથી તેમણે લોક
ને માન આપી સમય સંગે ધ્યાનમાં લઈ મૂર્તિપુજા અને ચર પરમાત્માની પુજા વિધિ કાયમ રાખ્યાં. પોતે જ્ઞાનમાર્ગજ હિમાયતી હોવા છતાં પણ કર્મ અને ભક્તિ એ જ્ઞાનનાં અવાક્તર કાન છે માટે વર્ણાશ્રમ પ્રમાણે કર્માદિ કરવાની આજ્ઞા કરતા હતા. ફક્ત
ને માટે જ્ઞાનમાર્ગ શ્રેષ્ઠ છે એમ જણાવી દંલા પcuસંગ્રહ सत्वं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः सने सर्व खल्विदं
૧ જીવ શિવ એક જ હોય તે પછી ભકિત પણ કોની, કોણે કરવાની ? એ કઇ પણ જીવને દુ:ખ પણ કેમ પડે ? જગત મિથ્યા હોય તે કહેનાર– જાવનાર પણ મિથ્યા અને ઉપદેશ પણ મિથ્યાજ ઠરે ! ભૂતકાળના ગ્રંથેથી વાસ છે કે પૂર્વે જગત હતું, વર્તમાનમાં પ્રત્યક્ષ જણાય છે અને ભવિષ્યમાં જૂની પેઠે હેવું જોઇએ. સંસાર અસાર છે, જગત મિથ્યા છે, એવાં માણસને રણ બનાવનારાં તો વેદમાં નથી. આપણે દેહ હાડ, માંસ, ચામનું ખેમું નથી,
કુકર્મ સાધન કરવાનું પવિત્ર રેત્ર છે. સંસાર અસાર નથી, પણ તે સંસાર– સર યુક્ત–જ છે; તેમાં રહીને સાર–અભ્યદય–મોક્ષ–સાધવો એજ કર્તવ્ય છે. મટે તે સારૂ શતમ શારદ્ર અને પુર્વવેદ જિ નિની વિરકત સમા: શિરે આશાવાદાત્મક અને પુરૂષાર્થ કર્મમાં ઉત્સાહજનક આજ્ઞાએ વેદોમાં છે.
સંજીવ, બ્રહ્મ અને પ્રકૃતિ એ ત્રણેને અનાદિ માનવામાં આવે છે, પણ જૈન અને
કર્મવાળા છવ તથા પ્રકૃતિને જ અનાદિ માનતા હોવાથી તેમને પરાસ્ત કરવા એ ઘાના અનાદિને વિશેષ વજન આપવા સારૂ જ “જીવ શિવ એક જ છે”
સત્ય છે અને જગત મિથ્યા છે એ સિદ્ધાંત પ્રચરિત કરવાનું જરૂરી જાણું તે કરવામાં આવ્યું હશે. શાંકર મતનું હાર્દ નહિ સમજનારાજ વિશ્વને શશ
જ કહી ઉડાવી દે છે.
૨ વિશ્વ માત્ર બ્રહ્મ સ્વરૂપ છે, ત્યારે વિશ્વમાં વસતાં પ્રાણિ માત્રની કરવી એજ પરમાત્માની સેવા ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com