________________
૯૩
મતનો સિદ્ધાંત એવો છે કે પારદાદિના વિધિવત પાનાદિ . શરીરને અજરત્વ અને અમરત્વની પ્રાપ્તિ થઈ શકે છે. - દને માટે, તેને મૂચ્છિત કરવો, તેને બાંધ વિગેરે ક્રિયાઓનું આ શાયમાં સ્વરૂપ જણાવી તેનો ઉપયોગ બતાવ્યો છે. અને ઝાડ દર્શન, ભક્ષણ, દાન અને પૂજનથી પણ અનેક ફળની પ્રાપ્તિ મા જ કાર આવી છે. પારદના શિવલિંગનું મહાત્મ કાશી વિગેરેના લિંગ : પણ અધિક છે અને પારદની નિંદા કરનારને મહા પાતકી - પિતાના મતના ટેકામાં પારદ એટલે રસ અને ના જૈ જ છે કે વાકય બતાવે છે. અદયાત્મ વિઘાવાળા અને અર્થ અધ્યાત્મક રીતે કરી જીવનરૂપ જડ ધાતુને જ્ઞાનરૂપ રસાયનથી બ્રહ્મરૂપ સુવર્ણ કક્ષ એમ આ મતનું તત્વ સમજાવે છે. આ મતમાં ગોસાઈ સાધુ - ન્યાસીઓજ છે. તે પણું શિવલિંગની પુજા કરે છે. ત્રીપુ. : રૂદ્રાક્ષ ધારણ કરે છે અને શિવ ભકિત પરાયણ રહે છે.
જરથોસ્તી ધર્મ. વેદકાળ અને બ્રાહ્મણ કાળમાં વહેપારાદિ અથે ઇરાન (પ) માં ગયેલા આર્યો પારસી નામને પ્રામ થયા હતા. અશાંતિના સર આ દેશના આર્યો સાથે તેમને વ્યવહાર બંધ થવાથી તેમને ન ધર્મરાન બંધ થયું. તેથી રૂવેદના પ્રથમ મંત્ર ( મોઢ જેવા
કલ્પ રેજિમ રત્ન રાતત્તમ છે અથાત નિકારક, યશના દેવતા, રૂતુઓના પેદા કરનાર, હતા, અને રસ ઉત્પન્ન કરાવવાના કારણરૂપ અગ્નિદેવની સ્તુતિ કરું છું ) ના ૨ ૩ ત્યાંના સમય સંજોગાદિને દયાનમાં લેઈ, વિદ માર્ગને અનુસરો ર
સ્ત ધર્મ સ્થાપ્યા. મહાત્મા જરથોસ્તને જન્મ તહેરાનની રજા રહે નામના ગામમાં ઈ. સ. પૂર્વે ર૫૩૭ માં થયો હતો. આ જ ઈરાનમાં માજી નામના ધર્મમતવાદીઓ અનેક પાખંડ ધમને આપતા હતા, અને તેમની રાજ્યમાં પણ માટી સત્તા હતી. - જરથોસ્ત એ લેકેના સામે થઈ મૂર્તિપુંજ અને જદુ વિરે ૨ ખાટા છે એ ઉપદેશ આપવા માંડયો. પ્રથમ ખાવામાં ન પિતાના ધર્મનો પ્રચાર કર્યો, ત્યારબાદ ઈશન અને તેની પૂર્વ મુલકમાં અને તે પછી બલ્બ શહેરમાં જઈ ત્યાંના કેટલાક મક પિતાના મતમાં લીધા. પછી ૩૦ વર્ષ ની ઉમ્મરે ધર્મપરાય છે ઈશનના શહેનશાહ ગુસ્તાપના દરબારમાં ગયા. બાદરગાહે મટી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com