________________
૫
કાળને લક્ષમાં લઈ જે છે તો દાખલ કરવાની જરૂર જણાઇ તે તે તો દાખલ કરી જુદે જુદે સમયે રચેલાં માલુમ પડે છે. ઈ. સ. ૫. ૫૬ માં મહારાજા વિર વિક્રમાદિત્યે શક લોકોને હરાવી બ્રિાહ્મણને આશ્રય આપી સંસ્કૃત ભણવાની તેમને સગવડ કરી હતી, જેના પ્રતાપે બ્રાહ્મણોમાં વિદ્યા ભણવાને ઉમંગ વયો હતો. વિર વિક્રમાદિત્યના પછી પણ રજપુત લોકોનાં મોટાં મોટાં રાજ્ય હતાં અને સમય પણ કાંઈક શાંતિ ભર્યો હતો. આ સમયને લાભ લેઈ જે બ્રાહ્મણ્ વર્ગના વિદ્રાને સંસ્કૃતમાં ઘણા પ્રવિણ હતા તેમણે વ્યાસના નામથી મૂળ વેદ માર્ગના રહસ્યને અવલંબી લાકેનું મન આકર્ષણ કરવા માટે અલંકાર અને ચમત્કારથી ભરપુર મનોરંજક પુરાણ બનાવ્યાં. જો કે આવી વ્યવસ્થા કરવા જતાં વેદની અનેક ઋચાઓનું એનું રૂપાંતર થઈ ગયું છે કે મહાન મહાન વિદ્વાનોને પણ તેનું મૂળ સ્વરૂપ કેવું હશે તે શેધી કાઢવાનું અને સમજવાનું અતિ દુર્લભ થઈ પડયું છે.
વેદમાં સુર્ય જે પોતાની ગરમી અને આકર્ષણાદિ નિયમને લીધે વસ્તુ માત્રને ટકાવી રાખે છે તેનું નામ વિષ્ણુ છે અને અગ્નિનું નામ (૬) વાયુ પુરાણ. (૭) ભાગવત પુરાણ. (૮) મારકંડ પુરાણ. (૯) અગ્નિ પુરાણ (૧૦) ભવિષ્ય પુરાણું. (૧૧) લિંગ પુસણુ. (૧૨) વામન પુરાણ. (૩) કુમ પુરાણ (૧૪) મત્સ્ય પુરાણ. (૧૫) ગરૂડ પુરાણુ, (૧૬) નારદ પુસણું (૭) બહાવર્ત પુરાણુ. અને (૧૮) બ્રહ્માંડપુરાણ. આ બધાં પુરાણમાં મળી ચાર લાખ શ્લોક છે. પ્રખ્યાત બંગાળી લેખક બાબુ બંકીમચંદ્ર પોતાના કૃષ્ણચરિત્ર નામના પુસ્તકમાં પુરાણે બન્યાને અંદાજ સમય આપેલો છે પણ તે ચોકસપણે નથી ! ઇ. સ. ની શરૂઆતથી તે ઇ. સ. ના બારમા સૈકા સુધીમાં પુરાણ બન્યાં છે એમ માનવું વધારે ગ્ય છે. પુણેની પેડે બીજું પણ કેટલાંક ઉપપુરાણે પણ છે. ૩. વ્યાસને નામે પુરા લખવાનું કારણ કે સર્વ જનસમાજ શ્રદ્ધાપૂર્વક કહ રાખે.
૪. જુઓ સાયણ ભાગ. વેદ ૧-૧૫૪-૧-૬. ફળોનું ચિંજિ થી આરંભી શરૂ થતું આખું વિષ્ણુ સુતજ તપાસીએ તો તેમાં વિષ્ણુનું એક વિશેષણ S: નિગિરિ તે સહિત તેનો અર્થ કરીએ તે “ (અમે) સૂર્યના બળનું ( શું વર્ણન કરીએ ) જે રજસ (રંજન કરવાવાળાં ક્ષિતિ આદિ લોત્રય અભિમાની અગિ, આદિત્ય, વાયુ વિગેરે તે રૂ૫ ) તેમ નિ છે. આદિત્ય રૂ૫ વિષ્ણુને માટે આમ કહી શકાયું તે વાસ્તવિકજ છે; પરંતુ પુરાગમાં વિષ્ણુને આદિત્યને બદલે પુત્તમ રૂપે વર્ણવ્યા ત્યારે રજને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com