________________
2
મા માગવાળાઓનું મુખ્ય ધામ આસામમાં છે. એ સિવાય કાંછગરમ, મદુરા, નેપાળ, વાંકીપુર, દરભંગા અને સિંધ તથા કચ્છમાં પણ તેનાં ધામ છે. મદુરામાં કામાણી અને મીનાક્ષી નામની દેવીએ છે અને ત્યાં પણ આ માર્ગના લોક જણાયા હતા, પરંતુ મુંગેરી મકવાળા શંકરાચાર્યોએ તેમના ઉપર જાશુકને મારો ચલાવી તેમની સત્તા નિર્મળ કરી નાંખી છે. કામાણી. મીનાક્ષી, જવાળામુખી, વિધ્યાવાસિની, બાળા, બગલામુખી, કાળી વિગેરે તેમની દેવીઓ અને ભરવ, કાળભેરવ, ઉન્મત્તરવ, વિગેરે તેમના દેવ છે.
આ માગવાળા ભરવ અને ભરવાનું ટીચક બને છે. ધાબી, માળી, વાળંદ ગમે તે જાતની કોઈપણ નીચ સીને નગ્ન કરી પુજા કરે છે. પુરૂષ તે બધા ભેરવ અને યીઓ તે બધી ભરવી ગણાય છે. વર્ણ જતિ બધું ભરવી તંત્રમાં રદ છે અને માંસાદિનું ભક્ષણ કરી ખુબ દારૂ પીને યથેચ્છ વિહાર કરવો એજ તેમના ધર્મના સિદ્ધાંત છે.
(૧) માગ—આ મતનાં સ્ત્રી પુરૂષો પણ ઉપર જણાવ્યા પ્રમાણે એકઠાં થઈ
ઉપર મુજબની ક્રિયા કરે છે તે ઉપરાંત વિયંને પાણીમાં નાંખી તેનું બા
ચમન પણ કરે છે !! (૩) આતાજી–તે પણ મંથલીયા જેવાજ છે. સિંધ, કચ્છ અને કાઠિયાવાડમાં
જયા છે. () પર ઉપાસક–આ લોકો પણ ઉપર મુજબની ક્રિયા કરે છે. વધારેમાં
છાપરી રહણ કરે છે, આમાં એક શાખા ઉન્મત ભેરવ પણ છે અને તે
કાપાલિક પણ કહેવાય છે. (૫) પારા આ લોકો પણ કપર મુજબ ક્રિયા કરે છે. વધારેમાં એ નીચ
નિતિન સમુદાય છે અને કોઈ પણ જાતિને માણસ તેમાં દાખલ થઈ છે. આ લોક મહાન વગરના છે. નમ પણ કરે છે. ભીખ માગતી વખતે મુવરની ભરતી પરી સાથે રાખે છે અને અસ્વચ્છતાથી તેને કંટાળે આપી પન ગ્રહણ કરે છે. પિતાને સિદ્ધ જણાવે છે અને હાડકાંની માળા
પહેરે છે. (૧) રા આ પંથની પણ સર્વ કિયાએ કાંચલીયા પ ી છે. વિશે
પમાં તે ઉષ નીચનો ભેદ ગણતા નથી અને બહણી માં ચંડાળ અડાં માટીનાં કંડામાં જાય છે.
આ સિવાય ખળભેરવ ઉપાસક, ઉન્મત સ્વ ઉપાસક, છીણ ગણપતિ પાસક એવા અને વામ માર્ગના પશે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com