________________
દાખલ કરવામાં આવ્યા છે. વિષ્ણુ રક્ષણ કરે છે, શિવ સંહાર કરે છે તેટલા માટે છે અને પુરાણોમાં મોટા દેવ માન્યા છે.
કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે પરબ્રહ્મની ઉત્પન કરવું, પોષણ કરવું અને નાશ કરવું એ ત્રણ શક્તિઓને અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું નામ આપી તેમને જ પરમેશ્વર ગણવા પ્રયત્ન થયેલા છે. જયારે કેટલાએકનું એવું પણું માનવું છે કે એ ત્રણે ઈશ્વર વાચક નામ છે. અસ્તુ ! ગમે તેમ હોય પણ પુરાણમાં તેમને ઈશ્વર વાચક માનવામાં આવ્યા છે, અને હજુ સુધી ઈશ્વર તરીકેજ હિંદુઓ પુજે છે માટે આપણે પણ તેમને ઈશ્વર વાચકજ ગણીશું.
કર્મ અને જ્ઞાનમાર્ગ ઘણા કઠણ હોવાથી ભક્તિનું પ્રાધાન્ય આણવા માટેજ પુરાવાની પ્રવૃત્તિ થયેલી છે. જેને ધર્મની પેઠે મૂર્તિ પંજ શરૂ કરવા નિરાકાર પરમાત્માને સાકાર કરાવવા પ્રયત્ન થયો છે, અને તેને માટે સાધન અને આધારની જરૂર જણાયાથી એવી વ્યવસ્થા કરી
૧. સ્વ. વા. મ. ન. દ્વિવેદીના શબ્દોમાં કહીએ તો પુરાણમાં સર્વ સ્થળે અગમ્ય અને અવર્ય પરબ્રહ્મને ગમ્ય અને વીર્ય કેટીમાં ઉતારતાં તેનું પરમ તત્વ ગુમાવ્યું છે. કુવાના દેડકાને મન મહાસાગર પણ કુવા જેવોજ તેમ માણસને મન છે તે પણ એક માણસ ને ! તેને હાથ, પગ, ઈચ્છા, રોષ, પરિવાર વિગેરે સર્વ પરે ! ફેર માત્ર એટલો જ કે માણસને ન્યાનું હાનું અને તેને
. માણસને પોતાની સ્તુતિ ખુશામદ ગમે તેમ તેને પોતાની ભકિત અતિ ગમે !! આવી રીતે અવદર્ય અને અચિત્ય પરાક્ષને માણસની બરાબર બતાવી દેટ તેની કલ્પિત મતિને વૈકુંઠાધીશ, કાધિશ, અક્ષરાતિત, પુરાતમ. ૧મીનારાયણ, શિવ, પશુપત, શક્તિ વિગેરે નામ આપી કેવળ જ કરી નાખ્યું છે ! ! ! બલ્બનું વર્ણન થાયજ કેમ ? વર્ણન કરનારજ ભૂલે છે જે માતા
એને એવું કહેવાયું છે તેનું વર્ણન કોણ કરશે ? છતાં સાકાર કરાવવા માટે ગજ ગરિમા અને મામ પાઃ હું જે અવ્યક્ત ( અને અવર્ષ ) છું તેને મુખ મા વ્યક્ત ( વર્ણન કરી શકાય તેવો ) માને છે કે માતા વાને રવી તેનો અર્થ “ હું જે વ્યક્તિ છે તેને મૂર્ખ લોક અબત સમ છે ” એમ જણાવી નામને આધાર-પુરાવો–કો કર્યો છે !!!
મતિ તે ઇચરનું પ્રતિક છે, તેની વિભૂતિ અથવા અંશ છે, ઈશ્વર યાત થાય તે માટે એક યિત્વ મુકરર કરેલું છે અથવા જેની મતિ હોય તેના સાએ યાદ કરી પોતાની વર્તણૂક સુધારવી એનું નામ , એમ કરાવ્યું હતું તે પણ સાપ પરિપ્પમ આવતું, પરંતુ મહિને જ ક o Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com