________________
કરી પરમાત્માનું મુખ બની બેઠેલા બ્રાહ્મણોને મિષ્ટાન્નાદિથી તૃપ્ત કરવા તેનું નામ પર અને કરાવ્યાં!! આવી રીત અનેક વિદમંત્રી અને ક્રિયાકર્મમાં ગુંચવાડો કરી અરાન પ્રજાને સમાવી પિતાને સ્વાર્થ સિદ્ધિ થાય તેવાં વિધાને ફેલાવવા પ્રયત્ન કર્યો. જોકે તેએ: ઉપર પ્રમાણે ઉલટા સુલટા અર્થો સમજાવી સ્વાર્થસિદ્ધિ કરતા હતાં ખરા, પરંતુ એમ કરીને પણ તેઓ સચી, વૈશ્ય વિગેરેને સંસ્કાર, લગ્ન. મનું વિગેરે સમયે વિધિસહ કર્મ કરાવતા હતા. જેથી રૂપાંતરે પણ કર્મ કરવાને પ્રચાર ચાલુ રહ્યો હતો. એમ છતાં પણ મનુ મહારાજે જાવલ
धृतिःक्षमा दमोस्तेयं शोचमिन्द्रिय निग्रहः। धीविद्या सत्यमक्रोधो दशकं धर्म लक्षणम् ।।
એ ધર્મનાં સામાન્ય દશ લક્ષણે આર્યોના અંતરમાંથી અલગ થયા નહાતાં. પરંતુ વદવિ ભણવાનું તેમનાથી બનતું નહોતું. તેથી જ વેદના નામ ગમે તેવા સંરકત ક બાલી જઈ ગમે તેવા તમને કોઈ અર્થ સમજાવે છે તે કબુલ કરતા; જેથી ભૂલેચુકે તેમનાથી પાપાચાર થઈ જનાર પણ સત્ય ઉપર તેઓ વધુ ભરૂસા રાખતા હતા. ત્રીવર્ણની અજ્ઞાનતાનો લાભ લેઈ સ્વાર્થ પ્રાધ્યાએ પોતાના સ્વાર્થ સારૂ યજ્ઞ અને વિવિધ આચારમાં ગુંચવાડે કરી દઈ પોતે બ્રહ્મ થઈ બેઠા અને પ્રજા પણ કર્મ માત્ર તેમના સિવાય બીજું કઈ કરાવનાર રણું નહિ, તેથી તેમને નવી રીત માની તેમનું માન સન્માન કરો જરૂરી ચીજોથી સતાવવા લાગી. આવું જઈ રાક્ષસાને પણ બ્રાહ્મણ થવાનું મન થયું !!!
પૂર્વ લંકાને પ્રસિદ્ધ રાજ રાવણને અમલ આફ્રિકા, ઓસ્ટ્રેલીઆ, આકકા અને ઓસ્ટ્રેલીઆની આસપાસ આવેલા છે અને દક્ષિણ હિંદુખાનમાં હતો. આ મુલમાં સર્વ સક્ષસ એટલે વેદવિરૂદ્ધ વર્તન કરનારા સંમટિક મલેચ્છ રહેતા હતા. આ લોકેનું મૂળ સ્થાન આફિકા અને આટલીઆ હતું, પણ તેમને વાજીંત્રાદિની નોકરી પેટે આર્યાવૃત્તને દાસભાગ આપી રાવણે તેમને દક્ષિણ હિંદુસ્તાનમાં વસાવ્યા હતા. આ
૧. જુઓ છો ૧ અધ્યાય, ૧૧ ખંડ. જેમિનિય મીમાંસા ૧ અચાય. કે પાદ. ૩ જી તથા ૪ ૬ સુત્ર.
૨. પંડિત બાલાજી વિકલ ગાવસ્કર કૃત મરાઠી અહિંસા ધર્મ પ્રકારના આપ આ હકીકત લખી છે. 3. જુએ રામાયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com