________________
કર્મવર્દક પશુત્વ પ્રવૃત્તિને અનુસરતાં તત્વો દાખલ કરી અવાચ્ય અને અમંગળ પંથ બનાવી વેદને નામે લોકોમાં પોતાની જંગલી કલ્પનાઓ ફેલાવવા પ્રયાસ કરવા લાગ્યા. પ્રથમ તેઓએ રૂદાદિ સંહિતાના કઈ કઈ મંત્ર અને બ્રાહ્મણગ્રંધાના કાંઈક પ્લેટે લેઈ તેમાં પિતાને હેતુ સિદ્ધ થાય તે વર્ણાદિને કેરફાર કરી તૈત્તિરીય નામક યજુર્વેદનો એક ભાગ નવિન બનાવ્યો અને તે લોકો વેદ તરીકે સ્વીકારે તે સારુ તિત્તર પક્ષીની એક કલ્પિત વાર્તા ઉપજાવી કાઢી એવું ગોઠવ્યું કે " પ્રારંભે વ્યાસજીએ મંદમતિના મનુષ્યોને સમજવા સારૂ વેદના ઋગ્વદાદિ ૮ ભાગ કરી પલ, વિશપાયન, જમિનિ, અને સુમંતુ એ નામના પિનાના ચાર શિખ્યોને અનુક્રમે આપ્યા; તેઓ પોતપોતાના શિષ્યોને પિતાપિતાને વેદ શીખવતા હતા. એક વખતે વેશપાયને કાંઈક કારણથી ક્રોધાયમાન થઈ પિતે શીખવેલો વદ પોતાના શિષ્ય યાજ્ઞવદને પાછો આપવા કહ્યું. તે ઉપરથી યાજ્ઞવક વદ એ કર્યો અને તે વૈશંપાયનના શિવે નિત્તરપક્ષી બની ખાઈ ગયા !! માટે તેનું યજુર્વેદને તૈત્તિરીય ભાગ એવું નામ પડયું. પછી વા–વક દુઃખી થઈ સર્ચ પાસે વિદ શીખ્યા તે યજુર્વેદને શુકલ ભાગ જાણુ. આવો અસંભવિત વાર્તા ગોઠવી મૂળના ખરા યજુર્વેદના તૈત્તિરીય અને શુકલ એ બે ભાગ છે એમ ઠરાવવા પ્રયત્ન કર્યો ! આ તેમની યુતિને લીધે તે સમયની વેદવિવાથી અજ્ઞાન પ્રજ યજુર્વેદના એ બે ભાગ માનવા લાગી. અને હજુ પણ માને છે !! પણ એ માન્યતા ભૂલભરેલી છે. પર્વ વેદાંગ નામે થયેલા ભાગ્યકારે જણાવ્યું છે કે સાંપ્રત શુકલ
૧. સંધિના એ વેદનું અપાય ( અવાની સંભવ પુર ફન ) ભાગ છે, તેની અનુક્રમણિક ગ્રંથમાં અક્ષરાઃ ગાગલી હોવાથી તેમાં ફેરફાર દિવા સ્વ
કલ્પિત નવાં વિધાને તેઓ ધુસાડી રાયા નથી; કાન ભાવમાં વર્ણ વિયસ અને વિપરિત અર્થ તેઓએ કથા છે, નેપનું બળ તરફ તેમનું કાંઇ ચાવ્યું નથી. તેથી જ આજ ખરા વદ મળી શકે છે. તે
२. इमानारीर विधवाः सुपनि राजनेनसपिंगसंविषन्नु અનડન બ્રાઉન નુ નવા ”િ આ રૂઝેદના ૧મંડલમાંને મંત્ર આ નવિન બનેલા તૈત્તિરીય વેદના આ પ્ર. ૬ અ. ૨૦ માં લે તેમાં છેવટના આ શબ્દને બદલે આ શબ્દ કરી સતિ પ્રવૃતિમાં ચાલે વ્યા છે. માત્ર દાખલા તરીકે આ વોક આપે છે, પણ એવા ધણ દાખલા શોધકને શોધ કરવાથી મળી આવે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com