________________
રાજાઓનું સૈન્ય ઉદય પામતા સૂર્યના કિરણોના અગ્રભાગ વડે વિધાયેલા અંધકારની જેમ તત્કાળ નાશ પામે છે.
અર્થાત્ યુદ્ધમાં તમારું નામ સ્મરણ કરે તો શત્રુનું સૈન્ય પાછું હઠી જાય છે. [૩૮]
ભક્તામર શ્લોક ૩૯ કુન્તાગ્રંભિશગજશોણિતવારિવાહ -, વે ગાવતારતરણાતુરયોધભીમ | યુદ્ધ જયં વિજિતદુર્જયજયપક્ષા,
સ્વપાદપજવનાશ્રયિણો લભત્તે //૩૯ ભોંકાતા જ્યાં કરિ શરીરમાં લોહીધારા વહે છે, તેમાં હાલી અહીંતહીં અહા સૈનિકો તો રહે છે; જે સંગ્રામે નવ રહી કદી જિતકે રી નિશાની,
લીધું જેણે શરણ તુજ તો હાર હોયે જ શાની ? || ૩૦ || ભાવાર્થ :
હે ભગવાન! ભયંકર મગરના સમૂહપાઠીન અને પીઠ જાતિના મત્સ્યો અને ભયંકર દેદીપ્યમાન વડવાનળ સળગે છે, જેમાં આવા સમુદ્રમાં જેમના વહાણો ઉછળતા તરંગોના મોજાંઓના અગ્રભાગ ઉપર રહેલાં છે, એવા સાંયાત્રિક લોકો તમારું માત્ર સ્મરણ કરવાથી જ ભયરહિત થઈ નિર્વિઘ્નપણે ઇચ્છિત સ્થાને પહોચે છે. તમારું સ્મરણ કરે તો નિર્વિઘ્ન પાર પહોંચે છે. તે ૪૦ ||
ભક્તામર બ્લોક ૪૦ અસ્મોનિધૌ યુભિતભીપણનકચક્ર, પાઠીનપીઠભયદોબૂણવાડવાન્ની | રત્તરશશિખરસ્થિતયાનપાત્રા સ્ત્રાસ વિહાર ભવતઃ સ્મરણાદ્ વ્રજન્તિ || ગી જ્યાં ત્યાં કુદાકુદ કરી રહ્યાં નકચક્રો કરે છે, જેમાં મોજાં અહીંતહીં બહુ જોરથી છળે છે; એવા અશ્વમહીં કદી અહા યાત્રિકો જો ફસાયે, સંભારે જો પ્રભુજી તમને ભીતિ તો દૂર થાય. li ૪૦ |
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૨૦)