Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे अमित्ररूपा अपि कुटुम्बिनः साधु परिवेष्टय कथयन्ति हे तात! यादृशस्थाने द्वयोरावयो न गमनं तत्रैकाकिना गमनेन किम् आवां मिलित्वा एकत्रैव स्थास्यावः कदाचिदुर्गति वा गच्छावः। तथा चोक्तम्--
"अमित्तो मित्तवेसेणं कंठे घेत्तुण रोयइ ।
मा मित्ता सोग्ग जाहि दो वि गच्छामु दुग्गइं ॥१॥ छाया--अमित्रं मित्रवेषेण कण्ठे गृहीत्वा रोदिति ।
___मा मित्र मुगति याहि द्वावपि गच्छावो दुर्गतिम् ॥१॥ इति ॥१०॥ मूलम्-विवंद्धो नाइसंगहि हत्थी वावी नवगहे।
पिट्रओ परिसप्पंति सुयगोव्व अदूरए ॥११॥ छाया--विबद्धो ज्ञातिसंगैहस्ती वापि नवग्रहे ।
__ पृष्ठतः परिसर्पन्ति सूतगौरिख अदूरगा ॥११॥ ___ अमित्र रूप वे कुटुम्बीजन साधु को घेरकर कहते हैं हे पुत्र ! जिस जगह हम दोनों (हम सब) नहीं पहुंच सकते वहां तुम्हारे अकेले जाने से क्या लाभ! हम तुम मिलकर एक ही जगह रहे, भले ही दुर्गति में जाएँ परन्तु साथ रहे । कहा भी है-'अमित्तो मित्तवेसेणं' इत्यादि ।
पास्तव में जो मित्र नहीं है, वह मित्र होने का ढोंग करके और गले से लगाकर रोता है । कहता है हे मित्र ! तुम अकेले सुगति में मत जाओ। हम दोनों साथ साथ दुर्गति में ही चलेगे ॥१॥
અમિત્રરૂપ તે કુટુંબીજને તે સાધુને ઘેરી લઈને તેને એવું કહે છે કે આપણે બધાં એક સાથે જ્યાં પહોંચી ન શકીએ, ત્યાં તમારે એકલા શા માટે જવું જોઈએ. દુર્ગતિ કે સદ્ગતિ, જે ગતિ મળવી હોય તે મળે, પણ આપણે એકબીજાને સાથ છેડે જઈએ નહીં. તમે સદ્ગતિમાં જાઓ અને અમે દુર્ગતિમાં જઈએ, એવું શા માટે કરવું જોઈએ ! કહ્યું પણ છે કે
'अमित्तो मित्तवेसेण' त्याह
જેઓ સાધુના સાચા મિત્ર નથી તેઓ તેના મિત્ર હોવાને ઢાંગ કરીને તેને ભેટી પડીને વિલાપ કરવા લાગી જાય છે અને તેને કહે છે કે હું મિત્રા તે એક સુગતિમાં જવાનો વિચાર ન કર આપણે બધાં દુર્ગતિમાં સાથે સાથે જ ચાલ્યા જઈશું.' ગાથા ૧
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨