Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम्
२३७
यद्यपि अस्य शरीरं दुर्गन्धं मलिनं सर्वथा गृहत्यागोपि कृतः किन्तु कामवाच्छा भवत्येवेति । तदुक्तम्
'मुण्डं शिरोवदनमेतदनिष्टगन्धं, भिक्षाशनेन मरणं च हतोदरस्य ।
गात्रं मन मलिनं गतसर्वशोभं, चित्रं तथापि मनसो मदनेऽस्ति बन्छ | १॥ तथाsतिक्रोधधिया वदन्ति च - भो ? ' रक्खणपोसणे मणुस्सोऽसि रक्षणपोषणे मनुष्योऽसि - अस्याः संरक्षण पोषणं च कः करिष्यति त्वमेव रक्षणं पोषणं च कुरु । सह वयेयं गृहकार्याणि त्यक्त्वा तिष्ठति । अतोऽस्यै को दास्यत्यशनं करिष्यति च संरक्षणमिति, त्वमेव रक्षणं पोषणं कुरु इति ॥ १४ ॥
दिया है। यह निर्लज्ज इस निर्लज्जा स्त्री के साथ बैठा है । यद्यपि इसका शरीर दुर्गन्धित है, मलीन है और इसने घर का त्याग कर दिया है किन्तु काम की अभिलाषा अब भी नहीं मिटी है। कहा है'मुण्डं शिरो' इत्यादि ।
" यद्यपि इसका मस्तक मुण्डित है, शरीर से अप्रियगंध निकल रही है, भीख मांगकर पेट पालता है, शरीर मल से मलीन है और समस्त प्रकार की शोभा से हीन है, फिर भी आश्चर्य है कि इसके मन में काम की अभिलाषा विद्यमान है ।"
तथा वे क्रोध से युक्त होकर कहने लगते हैं-अरे, इसका रक्षण और पोषण कौन करेगा ? तुम्हीं इसके मनुष्य (पति) हो, तुम्हीं इसका रक्षण पोषण करो । घरका कामकाज छोड़कर यह तुम्हारे साथ ही
સ્ત્રી સાથે બેસતાં પણ શરમાતે નથી. જો કે તેનુ' શરીર મલીન છે, દુન્ય યુક્ત છે. અને તેણે ઘરના ત્યાગ કર્યાં છે, છતાં પણ તેની કામવાસના નષ્ટ या नथी, उधु पशु छे -- " मुण्डं शिरो' छत्याहि-
જો કે તેને માથે મુંડો છે, તેના શરીરમાંથી અપ્રિય ગંધ નીકળી રહી છે, ભીખ માગીને પેટ ભરે છે, શરીર મેલને લીધે મલીન છે અને શેાભાથી બિલકુલ રહિત છે, છતાં પણુ તેના મનમાંથી કામની અભિલાષા નષ્ટ થઈ નથી, એ કેવુ. આશ્ચય જનક છે!' તેઓ ક્રોધાયમાન થઇને તે સાધુને આવા કઠોર
વચના કહે છે—
આ સ્ત્રીની સાથે કામભાગ સેવનારા હૈ સાધુ! જો આ સ્ત્રી ઘરનું કામ કાજ છોડીને તારી સાથે બેસીને પ્રેમગોષ્ઠી કર્યા કરશે, તેા તેનું રક્ષણ અને પેષણ કોણ કરશે ? તમેજ તેના સ્વામી છે, તે તમે જ તેનું રક્ષણ અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨