Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१०
-
.
.
सूत्रकृताङ्गसूत्रे पे अग्निहोत्रेण जलावगाहनेन वा मुक्ति प्रतिपादयन्ति, न ते परिपश्यन्ति, वस्तुत एभिन भवति सिद्धिः कर्मभिः अत इमे बुद्धिविकलाः सकलाः संसारमेवासारं मास्यन्त्येभिः क्रियाकलापैः। अतो ज्ञानमवाप्प त्रप्सस्थावरभूतेष्वपि सुखाSsकक्षित्वं विचार्य नैतेषामुपमर्दनाय कदापि प्रयत्नो विधेय इति भावः ॥१९॥ __ ये पुनः कुशीला अशीलाश्च प्राणिनां हिंसया मुखमिच्छन्ति ते संसारे वक्ष्यमाणप्रकारेण दुःखमेवाऽनुमान्तीति दर्शयति सूत्रकारः-'थगंति' इत्यादि । मूलम्-धणंति लुप्पंति तस्संति कम्मी
पुढो जमा परिसंखाय भिक्खू। तम्हा विऊ विरंतो आयगुत्ते
देठं तसे या पडिसंहरेज्जा ॥२०॥ छाया--स्तनंति लुप्यन्ते त्रसन्ति कर्मिणः पृथक् जगाः परिसंख्याय भिक्षुः।
तस्माद्विद्वान विरत आत्मगुप्तो दृष्ट्वा सांश्च प्रतिसंहरेत् ॥२०॥ आशय यह है कि जो अग्निहोत्र या जल में स्नान करने से मोक्ष मानते हैं, वे नहीं जानते कि इन कार्यों से मुक्ति नहीं मिलती अतएच ये सब बाल जन अपने कार्यों से असार संसार को ही प्राप्त करेगें। अतएव ज्ञान प्राप्त करके और त्रस एवं स्थावर जीवों में भी सुख की अभिलाषा है, ऐसा विचार करके उनके उपमर्दन (विराधना) की कमी प्रवृत्ति नहीं करनी चाहिए ॥१९॥
जो कुशील या अशील पुरुष प्राणियों की हिंसा करके सुख की इच्छा करते हैं, वे आगे कहे अनुसार संसार में दुःख काही अनुभव
કે અગ્નિહોત્ર કર્મ અથવા જળસ્નાન કરવાથી મોક્ષ મળે છે, એવું માનનારા અનાની લોકો એ વાત જાણતા નથી કે તે કાર્યો વડે મુક્તિ મળતી નથી. તેથી તે સઘળા બાલ જ (અજ્ઞાન લોકે) પિતાનાં જ પાપકર્મોને પરિણામે આ અસાર સંસારમાં જ ભ્રમણ કર્યા કરશે. તેથી જ્ઞાન પ્રાપ્ત કરીને અને ત્રસ અને સ્થાવર જીને પણ સુખ વહાલું છે, એ વિચાર કરીને તેમની વિરાધના થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. ગાથા ના
જે કશીલ અથવા અશીલ પુરુષે પ્રાણુઓની હિંસા કરીને સુખની ઈચ્છા કરે છે, તેઓ, હવે પછીના સત્રમાં બતાવ્યા પ્રમાણે સંસારમાં દુઃખને
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨