Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४२
सूत्रकृताङ्गसूत्र कंखति) अन्तकस्य मृत्योः समागममागमनं पण्डितमरणं कांक्षति आकाङ्क्षति (णिधूय कम्म) कर्म निर्धूयापनीय (ण पपंचुवेइ) प्रपञ्चम् संसारम् न उपैति न माप्नोति (अक्खक्खए वा सगड) अक्षक्षये शकटमिव गंञ्यादिकम् (त्तिबेमि) इति बीवीमि, इति ॥३०॥ ___टीका-परीपहादिभिः 'हम्ममाणे' हन्यमानः 'अवि' अपि पीडामुपगतो पि सम्यक् तस्य सहनं कुर्यात् । 'फलगावतही फलकावतष्टः, फलकं काष्ठखण्ड: उभाभ्यामपि पार्श्वभ्यां तष्ठो घर्पितो घर्षणमनुभम् । अथवा, यथा काष्ठखण्डः शीतातपाभ्यां पराभूयमानोऽपि न वेपत्ते, सुखं दुःखं वा नाऽनुभवति । तथा-साधुरपि बाह्याभ्यन्तरतपोभ्यां निष्टप्तदेहः सन्-अवतिष्ठेत्' एवंभूतः सन् अंतकस्स' अन्तं विनाश करोतीति, अन्तको मृत्युः तस्य 'समागम' समागमम् आगमनम् पण्डितमरणरूपं 'कंखति' कांक्षति-अभिलपति । एवम्-'कम्मं अष्ट. विधं कर्म ज्ञानावरणीयादिकं णिधूय' नितरां निधूय विनाश्य 'ण' न 'पवंचुवेइ' ऐसा करने वाला साधु भवभ्रमण को प्राप्त नहीं होता जैसे धूरा दूटजाने पर गाड़ी आदि आगे नहीं चलती। ऐसा मैं कहता हूँ ॥३०॥
टीकार्थ- साधु यदि परीषह से पीड़ित हो तो उसे सम्पक प्रकार से सहान करें । जैसे काठ का पटिया दोनों ओर से छीला जाने पर भी या काष्ठ का खण्ड सदी गर्मी से पराभूत होकर भी कम्पित नहीं होता या रागद्वेष के वशीभूत नहीं होता, उसी प्रकार उपसर्ग आदि से पीड़ित होता हुआ भी साधु राग द्वेष से रहित होकर मृत्यु की प्रतीक्षा करता है अर्थात् समाधि मरण की अभिलाषा करें। ऐसा करके वह વથી મૃત્યુને ભેટવા તૈયાર રહેવું જોઈએ. જેમ ધૂરા તૂટી જાય ત્યારે ગાડી આગળ વધી શકતી નથી, એજ પ્રમાણે કર્મોને સદન્તર ક્ષય થઈ જવાથી ભવભ્રમણ પણ ચાલૂ રહી શકતું નથી એવું તીર્થકરેત કથન છે. હું તે કથનનું જ અનુકથન કરી રહ્યો છું. ૫૩૦
ટીકાર્યું–ગમે તેવાં ઉગ્ર પરીષહાને પણ સાધુએ સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. જેમ લાકડાના પાટિયાને બને તરફથી છેલવામાં આવે, અથવા તેને ગમે તેવી ઠંડી ગરમી સહન કરવી પડે, તે પણ તેને લાકડાના પાટિયા પર કેઈ પ્રભાવ પડતો નથી, એ જ પ્રમાણે ઉપસર્ગ આદિ દ્વારા ગમે તેવી પીડા સહન કરવાને પ્રસંગ આવે, તે પણ સાધુ રાગશ્રેષથી રહિત થઈને, મૃત્યુની પ્રતીક્ષા કરે છે, એટલે કે સમાધિ મરણની અભિલાષા કરે છે. એવું કરવાથી તે જ્ઞાનાવરણીય આદિ આઠે પ્રકારનાં
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨