Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
----
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् ७०९
टीका- 'अप्पपिंडासि' अल्पपिण्डाशी, अल्पं पिण्डम् अशितु-भोक्तुं शोलं यस्य सोऽल्पपिडाशी, अन्तमान्तादिकस्यापि अत्यल्पस्यैव भोजनशीलः। तथा'पाणासि' अल्पपानाशी-आहारवदल्पजलाशी, उक्तंच भोजनविषये
'हे जंव तंव अप्रीय जत्थ व तत्थ व सुहोवगयनिहो ।
जेणेव तेणेव संतुट्ट वीरा मुणिओसि ते अप्पा ॥१॥ अट्ठ कुक्कुडिअंडगमेत्तप्पमाणे कवले आहारं आहारेमाणे अप्पाहारे इत्यादि। छाया--यद्वा तद्वा अशित्वा यत्र वा तत्र वा सुखोपगतनिद्रः ।
येन वा तेन वा सन्तुष्टः हे वीर ! ज्ञातोऽस्ति त्वयाऽऽत्मा ॥१॥ अष्ट कुक्कुटाण्डकपमाणान् कवलानाहारमाहरन्नल्पाहार इत्यादि। टीकार्थ--साधु को स्वल्प आहार करना चाहिए । अन्त प्रान्त आहार भी अधिक नहीं करना चाहिए। आहार के समान जल का पान भी अल्प करना चाहिए। भोजन के परिणाम के विषय में आगम में कहा है-'जो भी मिल गया उसे खा लिया, जहाँ-तहाँ-कहीं भी सुख की नींद से सो लिया जो भी प्राप्त हो गया उसमें संतुष्ट रहा! हे वीर! तूने आत्मा को पहिचाना है ।।१॥
मुर्गी के अण्डे के बराबर आठ कवल प्रमाण आहार करने वाला अल्पाहारी कहलाता है, बारह कवल प्रमाण आहार करने वाला अपार्द्ध अवमोदरिक कहलाता है, सोलह कवल प्रमाण आहार करनेवाला विभाग प्राप्त आहारी कहलाता है, चौवीस कवल प्रमाण आहार करने वाले
ટીકાર્થ–સાધુ એ અ૫ એટલે કે સૂક્ષ્મ પ્રમાણમાં આહાર કરવો જોઈએ. અંતકાત આહાર પણ વિશેષ પ્રમાણમાં લે ન જોઈએ. આહાર પ્રમાણે જળ પણ અલ્પ પ્રમાણમાં લેવું જોઈએ. આહારના પ્રમાણના સંબંધમાં આગમમાં કહ્યું છે કે- જે કાંઈ પ્રાપ્ત થયેલ આહાર હોય તેને લઈને નિર્વાહ કરી લે. જ્યાં ત્યાં કોઈ પણ સ્થળે સુખ પૂર્વકની નિદ્રાથી સુઈ જવું. અને જે કાંઈ પ્રાપ્ત થઈ આવે તેનાથી સંતોષ માની લે. હે વીર તે આત્માને ઓળખે છે. જેના
મરઘાના ઇંડાની બરાબર આઠ કોળિયાના પ્રમાણવાળા આહારને ગ્રહણ કરવાવાળાને અ૫ આહારી કહેવામાં આવે છે. બાર કેબિયાના પ્રમાણવાળા આહાર કરવાવાળાને અપાદ્ધ અવમેદરિક કહેવામાં આવે છે. સેળ કેળિયા પ્રમાણ આહાર કરવાવાળાને બે ભાગ પ્રાપ્ત આહાર લેવાવાળો કહેવામાં
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨