Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् ६७५ तृप्तिन भवति, चिरकालं पोषितमपि शरीरं नष्टं भवति अतो धर्म एक एव सहायको नान्य इति भावः। सर्वत्र ऋद्वया विभूषितोऽपि प्रातः यो दृष्टः स एव सायंतने ज्वलितचितामारुह्य शेतेऽतः अनियतोऽयं संसारवास इति । चकारेण अन्येऽपि द्विपदचतुष्पदधनधान्यादयो विषया अनित्या एव । एतावता सर्वत्र वैराग्यबुद्धि भावयेदिति शास्त्रकारः प्रतिपादयति-वैराग्येणाऽनित्यभोगादिभ्यो मति परावर्त्य मोक्षे निवेशयेत् । विशिष्टस्थानमवाप्यापि स्थानिनोऽधयापि पल्योपमसागरोपपर भी भोगों से तृप्ति नहीं होती है। चिरकाल (बहुतकाल) तक भली भाँति पुष्ट किया हुआ शरीर भी नाश को प्राप्त हो जाता हैं और चिरकाल पर्यन्त चिन्तन करने योग्य धर्म ही एक मात्र परलोक में सहायक होता है।
जो मनुष्य प्रातः काल सम्पूर्ण वैभव से विभूषित देखा गया, यही सन्ध्या के समय जाज्वल्यमान चिता पर शयन करता (सोता हुआ) देखा जाता है । इस प्रकार यह संसार वास अनियत है । गाया में आया हुआ 'च' पद से द्विपद, चतुष्पद, धन, धान्य आदि विषय
और इनका संयोग भी अनित्य समझना चाहिए । शास्त्रकार का आशय यह है कि संसार के समस्त पदार्थों में वैराग्यभाव स्थापित करना चाहिए। वैराग्य के द्वारा अनित्य भोगों की ओर से अपनी बुद्धि को हटाकर मोक्ष में ही लगाना चाहिए।
आशय यह है कि-संसारी जीय संसार के सर्वोत्कृष्ट स्थान को प्राप्त करके भी आज, कल या पल्पोपम-सागरोपम के पश्चात् आयु का નથી. લાંબાકાળ સુધી સારી રીતે પુષ્ટ કરેલ શરીર પણ નાશ ને પ્રાપ્ત કરે છે. અને ઘણા સમય સુધી વિચારવામાં આવેલ ધર્મજ એક માત્ર પરલોકમાં સહાય કરનાર બને છે.
જે મનુષ્યને સવારે સંપૂર્ણ વૈભવથી શોભાયમાન જે હોય તેજ મનુષ્ય સંધ્યાકાળે બળ બળતી ચિંતા પર સૂતેલો જોવામાં આવે છે, આ રીતે આ સંસારવાર અનિત્ય છે ગાથામાં આવેલ “ર” પદથી બે પગવાળા, ચાર પગવાળા, ધન, ધાન્ય વિગેરે વિષ તથા તેનો સંયોગ પણ અનિત્ય જ માનવો જોઈએ, શાસ્ત્રકારનો હેતુ એ છે કે-સંસારના સઘળા પદાર્થોમાં વિરાગ્યભાવ ઉત્પન્ન કરવો જોઈએ. વૈરાગ્ય દ્વારા અનિત્ય ભોગોની તરફથી પિતાની બુદ્ધિ હટાવીને મોક્ષમાર્ગ તરફ જ પ્રેરવી જોઈએ.
સંસારી જીએ સંસારના સર્વોત્કૃષ્ટ સ્થાનને પ્રાપ્ત કરીને પણ આજ અથવા કાલ કે પછી પલ્યોપમ સાગરોપમ પછી આયુને ક્ષય થાય ત્યારે
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨