Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ. १ वीर्य स्वरूपनिरुपणम् ६५१
'मज्जं विसयकसाया णिदा विगहा य पंचमी मणिया ।
एस पमाय पवाओ णिहिटो वीयरागेहि ॥१॥ छाया-मद्यं विषयकषायौ निद्राविग्रहश्च पश्चमी भणिता।
एते प्रमादाः प्रवादो निर्दिष्टो वीतरागैः ॥१॥ इति । एतादृशं प्रमादं मद्यादिकं कर्मोपादानभूतम् । 'कम्म' कर्म-आहु:
कथयन्ति तीर्थकरादयः, 'तहा' तथा 'अपमायं' अप्रमादम् 'अवर' अपरम् अकर्म आहुः-कथयन्ति ते एवाऽऽचार्याः । ___ अयं भावा-प्रमादवतो जीवस्य कर्मबन्धनं भवति । कर्मसहितस्य यत् क्रियाऽनुष्ठानं तबालवीयं भवति । तथा-प्रमादरहितस्य जीवस्य कर्माऽभापी भवति । कर्माऽभावसहितस्य यत् कर्माऽनुष्ठानं तत् पण्डितवीर्य भवति । एतहेव
टीकार्थ--जिसकी सत्ता के कारण जीव शुभ अनुष्ठान से रहित होते हैं, वह मद्य आदि प्रमाद कहलाता है। कहा भी है-'मज्ज विसय कसाया' इत्यादि। ___ 'मद्य, विषय, कषाय, निद्रा और पांचवीं विकथा, यह पाँच प्रकार के प्रमाद वीतराग देवों ने कहे हैं।' ॥१॥
यह मद्य आदि प्रमाद कर्मों के जनक हैं। इसी कारण तीर्थकर आदि इन्हें कर्म कहते हैं और प्रमादपरित्याग को अकर्म कहते हैं।
आशय यह है कि-प्रमाद्वान् जीव को कर्मबन्धन होता है और कर्मयुक्त जीव का जो क्रियाव्यापार है, वह बालवीर्य है । जो जीव प्रमाद से रहित है, उसको कर्मों का अभाव हो जाता है और कर्माभाव वाले जीव का अनुष्ठान पंडितवीर्य कहा जाता है। आशय यह
ટીકાથ–જેની સત્તાથી જીવ શુભ અનુષ્ઠાનથી રહિત થાય છે. તે મા विगेरे प्रभा वाय छे. ४थु ५य छ है-'मज्ज विसयकसाया' त्यादि મધ, વિષય, કષાય, નિદ્રા, અને પાંચમી વિકથા આ પાંચ પ્રકારના પ્રમાદ વીતરાગ દેએ કહેલ છે. આ મદ્ય વિગેરે પ્રમાદ કર્મોના જનક-ઉત્પન્ન કરવાવાળા છે. તે જ કારણથી તિર્થ કરો વિગેરે તેને કમ એ પ્રમાણે કહે છે. અને પ્રમાદના પરિત્યાગને અકર્મ કહે છે.
કહેવાને હેતુ એ છે કે-પ્રમાદવાળા જીવને કર્મનું બંધન થાય છે. અને કર્મવાળા જીવને જે ક્રિયારૂપ વ્યાપાર છે, તે બાલવીર્ય કહેવાય છે. જે જીવ પ્રમાદથી રહિત હોય છે, તેને કમને અભાવ થઈ જાય છે. અને કર્મના અભાવવાળા જીવના અનુષ્ઠાનને પંડિતવીર્ય કહેવાય છે. અર્થાત્ પ્રમત્ત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨