Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.७ .१ कुशीलवतां दोषनिरूपणम् ६०९ न्ते विनाश्यन्ते जीवा अस्मिन्निति घातः संसारः चातुर्गतिकः, तादृशं संपारम् । ते 'एहिति' एष्यन्ति प्राप्स्यन्ति । अप्कायतेजस्कायजीवानामुपमर्दैन तेषां जीवानां विनाशोऽश्यंभावी । विनाशेन तेषां वधिकादीनां संसार एव स्यात् सिद्धिस्तु कथमपि न भविष्यतीत्यभिपायः। यस्मादेवं तस्मात् 'विज्ज' विद्यां ज्ञानं सदसद्विचाररूपं 'पढमं नाणं इतिवचनात् 'गहाय' गृहीत्वा 'तसथावरेहि' सस्थावरभूतैः कथमिदानीं सुखं प्राप्यते इति 'पडिलेह' प्रत्युपेक्ष्य 'जाण' जानीहि अवबुद्धयस्व । सर्वेऽपि प्राणिनः सुखमिच्छन्ति द्विषन्ति च दुःखम्, ततः केन प्रकारेण तेषां जीवानां सुखार्थिनां दुःखोत्पाद केन कर्मणा सुखोत्यत्तिः? न स्यात्कथमपि मुखम् , की बहुलता वाले हैं। जो परमार्थ को नहीं जानते और धर्मबुद्धि से प्राणातिपात आदि पापों का आचरण करते हैं, वे घात को प्राप्त होते हैं। जिसमें प्राणीघात को प्राप्त होते हैं, ऐसा चतुर्गतिक संसार 'घात' कहलाता है। वे उसी को प्राप्त होते हैं । अप्काय और तेजस्काय के जीवों के उपमर्दन से उनका विनाश होता है और जीवविनाश से विनाशकों को संसार भवभ्रमण ही होता है सिद्धि किसी भी प्रकार प्राप्त नहीं हो सकती अतएव विद्वान् पुरुष इस बातका विचार करे कि त्रस और स्थावर जीव किस प्रकार सुख प्राप्त कर सकते हैं! ऐसा विचार करके जाने कि सभी जीव सुख की इच्छा करते है और दुःख से द्वेष करते हैं। क्यों कि दुःख अप्रिय है फिर दुःखजनक कार्य से उनको सुख की प्राप्ति किस प्रकार हो सकती है ? થાય છે. જેમાં પરમાર્થને (વસ્તુતત્વને જાણતા નથી અને ધર્મબુદ્ધિયા પ્રાણાતિપાત આદિ પાપકર્મો કરે છે, તેઓ વાતને પ્રાપ્ત કરે છે, એટલે કે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જેમાં પ્રાણી ઘાતને પ્રાપ્ત કરે છે, એવા ચતુર્ગતિક સંસારને “ઘાત” કહેવાય છે. અકાય અને તેજસ્કાયના જીના ઉપમર્દનથી તેમને વિનાશ થાય છે, અને જીવોને વિનાશ કરનારને વિનાશકને) સંસારમાં ભવભ્રમણ જ કરવું પડે છે, જીવહિંસા કરનારને સિદ્ધિ કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થતી નથી. તેથી વિદ્વાન પુરુષે એ વાતને વિચાર કર જોઈએ કે ત્રસ અને સ્થાવર જ કયા પ્રકારે સુખ પ્રાપ્ત કરી શકે છે. બુદ્ધિશાળી પુરુષોએ એ વાત સમજવી જોઈએ કે સઘળા છો સુખની ઈચ્છા રાખે છે, કોઈને દુખ ગમતું નથી. દુઃખ પ્રત્યે તેઓ દ્વેષ ભાવની દષ્ટિએ દેખે છે. જે તેમને દુખ અપ્રિય હોય તે તેમને દુઃખની ઉત્પન્ન થાય એવું કાર્ય કરવાથી સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? તાત્પર્ય એ છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨