Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१८
सूत्रकृताङ्गसूत्रे
'द्रम्मं' कर्म 'परित्राय' परिज्ञाय जलस्नाने कृते सति कर्मबन्धनं भवतीति विसाय 'आदिमोक्ख' आदिमोक्षम् आदिः संसारस्तस्मान्मोक्षो विरामः इति आदिमोक्षः तम् । संसारविरामपर्यन्तम्- यावज्जीवनमित्यर्थः, 'वियडेण' विकटेन - तिलतण्डुलगोधूमादिधावनजलेन तथा अचित्तोष्णोदकेन प्राणधारणं निर्वहेतु । पुनः किं कुर्वन् 'बीयकंदाइ' बीज कन्दान्- बीजकन्दमूलहरित -शाकफलादोन सचित्तान् 'अभुंजमाणे' अभुंजानः एतेषां बीजादीनां भोजनमकुर्वाणः । तथा 'सिणाणासु इत्थिवासु विरते' स्नानादिषु स्नानाऽभ्यङ्गोद्वर्त्तनादिशास्त्रनिषिद्धक्रियासु तथा 'इत्थियासु' स्त्रीषु 'विरते' विरतः, एतेभ्यः सर्वथैव निवृत्ति कुर्वाणः, यश्चैवंभूतः सर्वेभ्योऽपि श्राद्वारेभ्यो विरतः असौ साधुः विलक्षणः कुशीलदोषैः न संस्पृष्टो भवति । तदभावान्न संसारचक्रे परिभ्रमति कारणाभावात् । विराम न हो जाय तब तक अर्थात् जीवन पर्यन्त तिल तंदुल गेहूँ आदि के धोवन से या अचित्त जल से प्राण धारण करे । तथा बीज, कन्द, मूल, हरित, शाक फल आदि सचित्त वनस्पति का सेवन न करता हुआ स्नान उबटन मालिश आदि शास्त्रनिषिद्ध क्रियाओं से एवं स्त्रियों से विरत रहे। जो ऐसा होता है अर्थात् समस्त आश्रव द्वारों से विरत होता है वह विलक्षण साधु कुशील दोषों से स्पृष्ट नहीं होता और दोषों के अभाव से संसार चक्र में नहीं घूमता, संसार का अभाव हो जाने से दुःख का अनुभव नहीं करता, दुःखित होकर रोता नहीं है और नाना प्रकार के उपायों से विनष्ट नहीं होता है। जो
,
ઉપાર્જન થાય છે, તેથી જ્યાં સુધી સંસારમાં ભ્રમણ મધ ન થાય ત્યાં સુધી એટલે કે મેાક્ષપ્રાપ્ત થાય ત્યાં સુધી એવે ધીર પુરુષ પાતાનાં પ્રાણા ટકાવવાને માટે જ પ્રામુક જળને ઉપભાગ કરે છે. એવા પુરુષ ભાતનુ... ધાવણુ, તલનું ધેાવણુ, ઘઉંનું ધાવણ આદિ અચિત્ત જળના જ પીવા માટે ઉપयोग १रे छे. तथा ते जीन, हुन्छ, भूज, हरित, शा, इज आदि सथित्त વનસ્પતિયાનુ પણ સેવન કરતેા નથી, સ્નાન કરતા નથી, ઉખટન (શરીર ચણાના લેટ આદિનું મન) પણ કરતે નથી અને માલિશ પણ કરતા નથી, કારણ કે આ બધી ક્રિયાઓના શાસ્ત્રોએ નિષેધ ફરમાવ્યે છે. વળી તે સ્ત્રીઓથી દૂર રહીને બ્રહ્મચર્ય વ્રતનું ખરાખર પાલન પ્રકારે સમસ્ત આશ્રવ દ્વારાથી વિરત થઇ જાય છે, એવા વિલક્ષણ સાધુ કુશીલથી (દોષથી) પૃષ્ટ થતા નથી એટલે કે કાઈ પણ દોષ કરતો નથી.
કરે છે. જે સાધુ આ
આ પ્રકારે દોષાના અભાવ થઈ જવાને કારણે તેને સ`સાર ચક્રમાં ભ્રમણ કરવુ' પડતું નથી. એવા પુરુષના સસારના અભાવ થઇ જવાને કારણે તેને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨