Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.श्र. अ.६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५३५ (वंता) वान्त्या-परित्यज्य (ण पावं कुब्वइ) न पापं करोति (ण कारवेइ) न कारयति परैः, सावद्यमनुष्ठानं न करोति स्वयं न वा कारयतीति भावः ॥२६॥
टीका-'कारणाऽभावेन कार्यस्याऽप्यभावो भवति' इति नियमात् , संसारः कार्यम्-कारणं च चत्वारोऽध्यात्मदोषाः क्रोधादयः--तत्र-कोधादिकषायाणां, कारणानामभावेऽवश्यं तत्कार्यस्य संसारस्याऽप्यभाव इति कृत्या कारणस्य समुच्छेदे कार्यस्य संसारस्यापि उच्छित्ति दर्शपति-'कोहं च' इत्यादि । 'अरहा महेसी' अर्हन्महर्षिः-श्रीपर्द्धमानस्थामी, 'कोई च' क्रोधं च, तथा-'माणं च' मानं च, तथा-'तहेव' तथैव 'माय' मायाम् 'चउत्थं लोभ चतुर्थ लोभम् 'एयाणि' एतान् 'अज्झत्थदोसा' अध्यात्मदोषान् 'वंता' वान्त्वा-परित्यज्य 'ण' नैव 'पावं' पापम्-माणातिपातादिकं स्वयं करोति मनोव कायैः । 'ग' न या परेभ्यः 'कारवे' कारयति, ____ अन्वयार्थ-अर्हन् महर्षि महावीर क्रोध, मान, माया और चौथे लोभ कषाय इन आन्तरिक दोषों का परित्याग करते थे एवं न स्वयं पाप करते हैं, और न दूसरों से करवाते हैं । २६॥ ____टीकार्य-कारण के अभाव में कार्य का भी अभाव होता है, इस नियम के अनुसार कषायों के अभाव में संसार अर्थात् भवभ्रमण का भी अभाव हो जाता है, क्यों कि कषाप रूप अध्यात्मदोष कारण हैं और संसार उनका कार्य है। कारण के अभाव में कार्य का अभाव सूत्रकार दिखलाते हैं-अरिहन्त महर्षि वर्द्धमान स्वामी क्रोध, मान, माया तथा चौथा लोभ, इन अध्यात्म दोषों को त्याग करके न प्राणातिपात आदि पाप स्वयं करते हैं, न दूसरों से करवाते हैं और न पाप.
સૂત્રાર્થ–અર્વન મહર્ષિ ભગવાન મહાવીર ક્રોધ, માન, માયા અને લોભ રૂપ ચારે કષાય રૂપ આન્તરિક દેશોનો પરિત્યાગ કરવાવાળા હતા તથા પિતે પાપ કરતા નહીં અને અન્યની પાસે પાપ કરાવતા નહીં પારદા
ટીકાર્થ—-કારણનો અભાવ હોય, તે કાર્યને પણ અભાવ જ હોય છે, આ નિયમાનુસાર કષાનો જીવમાં જો અભાવ હોય, તે તેના ભવભ્રમણને પણ અભાવ જ રહે છે, કારણ કે કષાયરૂપ અધ્યાત્મદોષ કારણ છે, અને સંસાર તેમના કાર્ય રૂપ છે.
કારણને અભાવ હોય તે કાર્યને અભાવ હોય છે, એ વાતનું સૂત્રકાર પ્રતિપાદન કરે છે.
અરિહન્ત, મહર્ષિ વર્ધમાન સ્વામીએ કોધ, માન, માયા અને તેલ રૂપ કષાયે-અધ્યાત્મ દેને-પરિત્યાગ કર્યો હતે. તેઓ પોતે પ્રાણાતિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨