Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम्
५७३
अन्वयार्थः - (हरियाणि भूयाणि) हरितानि दुर्वा कुरादीनि भूतानि जीवाः (विलंबगाणि) विलम्बकानि जीवाकारेण परिणम्यमानानि ( पुढो सियाई) पृथक्मूलस्कंधादि स्थानेषु श्रितानि व्यवस्थितानि (जे आयमुहं पडुच्च) यः आत्मसुख तत्याश्रित्य (आहारदेहाय - आहारार्थ देहापचयार्थम् (छिंदती) छिनति विनाशयति (पागम पाणे बहुणं तिवाई) प्रागल्भ्यात् घाटयावष्टंभात् बहूनां माणानां जीवानाम् अतिपाती विराधको भवतीति ॥८॥
I
टीका- 'हरियाणि' हरितानि - दुर्वा नि, एतान्यपि 'भूयाणि भूतानि - कुनचैतेषु जीवत्यमिति ? तत्र वच्मि-यथा जीवन देहधारी आहारादिकमजयति । तथेमे हरितजीया अपि आहारादीनां प्राप्तौ बर्धन्ते, तदभावे हा समुपयान्ति तत आहारादीनाम् - अभ्यवहरणे वृद्धिदर्शनात् हरितादीनि भूतान्येव । तथा-'विलंवगाणि
अन्वयार्थ - दूर्वा अंकुर आदि हरितकाय भी जीव हैं । वे जीव की अवस्थाओं को धारण करते हैं। मूल, स्कंध आदि अवयवों में पृथकू रहते हैं । जो मनुष्य अपने सुख के लिए, आहार के लिए या शरीरपोषण के लिए उनका छेदन करते हैं, ये धृष्टता का अवलम्बन करके बहुत प्राणियों के विराधक होते हैं ॥८॥
टीकार्थ- हरितकाय भी जीव हैं। वे जीव कैसे हैं ? इस प्रश्न का उत्तर देते हैं- जैसे मनुष्प आदि देहधारी जीव आहार करते हैं, उसी प्रकार वनस्पति जीव भी आहार करते हैं और आहार की प्राप्ति होने पर वृद्धि को प्राप्त होते हैं। जैसे मनुष्य का शरीर आहार के अभाव में क्षीण होता है, उसी प्रकार वनस्पति का शरीर भी आहार के अभाव में क्षीण होता है। इस प्रकार आहार की प्राप्ति और अप्राप्ति में शरीर
સૂત્રાઈ ટૂર્વા અંકુર આદિ હરિતકાય પણ જીવા જ છે. તેઓ જીવની અવસ્થાને ધારણ કરે છે, મૂળ, સ્કંધ આદિ અવયવેમાં જુદા જુદા રહે છે, જે મનુષ્ય પોતાના સુખને માટે, અાહારને માટે કે શરીરના પાષણને માટે તેમનું છેદન કરે છે, તેઓ ધૃષ્ટતાનું અવલ મન લઈને અનેક જીવાના વિરાધક અને છે. ાદ્વા
ટીકા – હરિતકાય પણ જીવ છે એટલે કે સજીવ છે, તેને સજીવ શા કારણે કહેવાય છે તે હવે સમજાવવામાં આવે છે. જેવી રીતે મનુષ્ય આદિ દેહધારી જીવે. આહાર કરે છે, એજ પ્રમાણે વનસ્પતિ જીવે પણ આહાર કરે છે, અને આહારની પ્રાપ્તિ થાય તા જ વૃદ્ધિ પામે છે. જેવી રીતે આહાર ન મળે તેા મનુષ્યનું શરીર ક્ષીણ થઈ જાય છે, એજ પ્રમાણે વનસ્પતિનું શરીર પણ આહારને અભાવે ક્ષીણ થઈ જાય છે. આ પ્રકારે આહારની
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨