Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टोका प्र. श्रु. अ. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम् ५७५ तिकायाश्रितानि भवन्ति । न तु संपूर्णरक्षेषु एक एव जीयः। 'जे आयसुखं पडुच्च' यः प्राणी आत्मसुख प्रतीत्य, आत्मसुखार्थम् । तथा-'आहारदेहाय' भोजनाय देहपुष्टयर्थ वा, आत्मसुख ज्ञात्या। 'छिंदती' छिनत्ति छेदयति-'पागनिम प्रागल्भ्यात् विवेकं विहाय धृष्टतामाश्रित्य 'पाणे बहुणं तिचाई' प्राणिनां बहूनामतिपाती भवति । एकस्यापि बनस्पतिकायस्य विराधने कृते बयो जीया विराधिता भवन्ति, तदतिपातात् निरनुक्रोशतया न धर्मों नयाऽऽत्ममुखं । किन्तु चातुर्गतिकन्नमणरूपपापमेय केवलमिति ॥८॥ मूलम्-जाइं च बुद्धिं च विणासयंते,
बीयाइ अस्संजय आयदंडे । अहाहु से लोएँ अंणज्जय॑म्मे,
बीयाइ जे हिंसइ आयसाए ॥९॥ छाया--जाति च वृद्धिं च विनाशयन् बीजान्यसंयत आत्मदण्डः ।
अथाहुः स लोकेऽनार्यधर्मा बीजानि यो हिनस्त्यात्मसाताय ॥९॥ __जो लोग अपने सुख के लिए अथया आहार के लिए या देह का पोषण करने के लिए इन जीवों का छेदन भेदन करते हैं, वे धृष्टता करके बहुत प्राणियों के घातक होते हैं, क्यों कि एक वनस्पति शरीर का छेदन करने से बहुत से जीवों की विराधना होती है । इस विराधना के कारण निर्दयता होने से न धर्म होता है और न आत्मा को सुख की प्राप्ति होती है । केवल चार गतियों में भ्रमण का कारण पाप ही होता है ॥८॥
જે લોકો પિતાના સુખને માટે અથવા આહારને માટે અથવા શરીરનું પિષણ કરવાને માટે આ જીવોનું છેદન ભેદન કરે છે, તેઓ છતા કરીને (વનસ્પતિમાં જીવ નથી એવી ખોટી માન્યતાને વળગી રહેવાની મૂર્ખતા કરીને) ઘણાં જ જીવોના ઘાતક બને છે, કારણ કે એક જ વનસ્પતિકાયનું છેદન કરવાથી પણ ઘણાં જ જીવોની વિરાધના થતી હોય છે, આ પ્રકારની વિરાધના કરનાર જીવ પિતાની નિર્દયતાને લીધે પાપકર્મનું જ ઉપાર્જન કરે છે અને તેના આત્માને સુખની પ્રાપ્તિ થતી નથી. તેને આ પાપકર્મોને કારણે ચાર ગતિઓમાં ભ્રમણ જ કર્યા કરવું પડે છે. એટલે
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨