Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टोका प्र. श्रु. अ.६ उ. १ भावतो महावीरस्य गुणवर्णनम् ५३३ तत्र द्रव्यसनिधिः-घृतगुडादिरूपः। मायसनिधिस्तु-क्रोधमानमायालोमाः एतदुमयमपि सन्निधिं भगवान्नकरोति । तथा-'आसुपन्ने' आभुपज्ञः, आशु-शीघ्र प्रज्ञा यस्य सः । सात्र सदोपयोगात् , न तु छमस्थवद् मनसा पर्यालोच्य पदार्य: विषयकं निर्णयं करोति। एतादृशविशेषणोपपन्नो भगवान् ‘समुद्देघ' समुद्रवद् अपारम् 'महाभवौघ' महाभौघं चातुर्गतिक संसार सागरं बहुदुःखाकुलम् । 'तरि' तरित्वा, सर्वोत्तमं निर्वाणमासादितवान् । पुनः कथंभूतो भगवान्-तत्राह-'अभयंकरे' अभयङ्कर:-अभयं प्राणिनां माणरक्षास्वरूपं स्वतः परतः सदुपदेशदानात् करोतीति अभयङ्करः । विशेषेण इरयति-दुरीकरोति कम इति वीरः, 'अणंतचक्खू' अनन्त चक्षुः-अनन्तं-विनाशरहितं चक्षुरिय चक्षुः-केवलज्ञानं यस्य सोऽनन्तचक्षुः, एतादृग्भ गवानिति ॥२५॥ गुड़ आदि के सं वय को द्रव्य सन्निधि कहते हैं और क्रोध, मान, माया तथा लोम को भाव सन्निधि करते हैं। भगवान् दोनों प्रकार की सन्निधि नहीं करते। भगवान् आशुपज्ञ हैं, क्योंकि उनका उपयोग ममी पदार्थों में सदैव लगारहता है। वे छद्मस्थ के जैसे मन से सोच विचार कर किसी पदार्थ का निर्णय नहीं करते ।
इस प्रकार के विशेषणों से युक्त भगवान् समुद्र के समान अपार भवप्रवाह को अर्थात् संसार सागर को पार करके सर्वोत्तम निर्वाण को प्राप्त कर चुके हैं। इसके अतिरिक्त भगवान् अभयंकर हैं अर्थात् वे स्वतः सदुपदेश देकर परतः प्राणरक्षा रूप अभय देते हैं। भगवान् वीर (સંચય) કરતી નહીં. સન્નિધિ બે પ્રકારની કહી છે. (૧) દ્રવ્ય સન્નિધિ અને (૨) ભાવ સનિધિ. ઘી, ગોળ આદિન સ ચયને દ્રવ્યસન્નિધિ કહે છે ક્રોધ, માન, માયા અને લાભને ભાવ સન્નિધિ કહે છે. મહાવીર પ્રભુ આ બને પ્રકારનો સંચય કરતા નહીં-તે એ કોઈ પણ પ્રકાર પરિગ્રહ રાખતા ન હતા. મહાવીર પ્રભુ આશુપ્રજ્ઞ હતા, કારણ કે તેઓ સર્વત્ર સદા ઉપગવાન હતા. એટલે કે સમસ્ત પદાર્થોના વિષયમાં શીધ્ર નિર્ણય કરનારા હતા છદ્મસ્થાની જેમ ખૂબ જ વિચાર કરી કરીને તેઓ કોઈ પદાર્થને નિર્ણય કરતા નહીં.
આ પ્રકારના ગુણેથી યુક્ત મહાવીર સ્વામી સમુદ્રના જેવા અપાર ભવપ્રવાહને એટલે કે સંસાર સાગરને પાર કરીને સર્વોત્તમ નિર્વાણધામને પ્રાપ્ત કરી ચૂક્યા છે. વળી ભગવાન અભય કર છે, કારણ કે તેઓ પોતે સમસ્ત જેનાં પ્રાણની રક્ષા કરતા હતા અને કોને પણ જીવરક્ષાને ઉપદેશ આપીને અભય પ્રદાન કરતા હતા. ભગવાન વીર છે અને અનન્ત ચક્ષુ છે,
શ્રી સૂત્રકૃતાંગ સૂત્રઃ ૨