Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टोका प्र. श्रु. अ. ७ उ.१ कुशीलवता दोषनिरूपणम् ५६१
जइ पसिसि पायालं अडयि व दरिं गुहं समुदं या।
पुन्चकयाउ न चुक्कासि अप्पाणं घायसे जइ पि ॥२॥' छाया-मा भव रे विषण्णो जीय ! त्वं विमना दुर्मना दीनः ।
नैय चिन्तितेन स्फेटते तद् दुःखं यत्पुरा रचितं ॥१॥ यदि प्रविशसि पातालं अटवीं या दरी गुहां समुद्रं वा।
पूर्वकृतान्नैव भ्रश्यसि आत्मानं घातयसि यद्यपि ॥२॥ गाथाऽर्थः-कर्मोदये सति आर्तध्यानं करोषि, विमना दुर्मनाः कथं भवसि यत् पुरा कर्मरचितं कृतं तत् आर्तध्यानेन न त्रुटयति, अतः समतामाचर विवेक कुरु पुनरपि दुष्कर्म न करणीयम् यतः पातालं गच्छसि, अटवीं पा गच्छति प्रवाह को वही जीव नष्ट कर सकते हैं जो कर्म के फल का उपयोग समय आतध्यान नहीं करके पूर्ण सम भाव में स्थित रहते हैं। अन्यथा जन्म जन्मान्तर में यह चक्र चलता ही रहता है। कहा है 'मा होहि रे विसनो' इत्यादि।
अरे जीव तू कर्म का फल भोगते समय विषाद मत कर, चिमन, दुर्मन और दीन न बन । तूं ने पूर्वकाल में अपने लिए जिस दुःख का निर्माण किया है अर्थात् दुःख प्रद् कर्म का बंध किया है, यह चिन्ता शोक करने से मिट नहीं सकता ॥१॥ 'जइ पविससि' इत्यादि।
अगर तूं पाताल में प्रवेश कर जाएगा, विकट अटवी में, खंधक में, गुफा में या समुद्र में भी चला जाएगा तो भी कर्म से छुटकारा नहीं એજ જીવ નષ્ટ કરી શકે છે કે જે ફળને ઉપભોગ કરતી વખતે આર્તધ્યાન કરતું નથી પણ સમભાવપૂર્વક તેનું વદન કરે છે. જો સમભાવપૂર્વક કર્મના ફળનો ઉપભેગા કરવાને બદલે આર્તધ્યાનપૂર્વક ઉપભોગ કરવામાં આવે, તે જન્મજન્માન્તરમાં આ ચક (કર્મપ્રવાહ) ચાલુ જ રહે છે. કહ્યું પણ છે કે'मा होहि रे पिसन्नो' त्या:
“અરે જીવ! તું કમનું ફળ ભેગવતી વખતે વિષાદ ન કર, વિમાન, દુશ્મન અને દીન ન બન. તે પૂર્વકાળમાં તારે માટે જે દુઃખનું નિર્માણ કર્યું છે. એટલે કે ખપ્રદ કર્મને જે બંધ કર્યો છે, તે શેક અથવા ચિંતા કરવાથી નષ્ટ થઈ શકતું નથી. ૧૫
'जइ पविससि' त्याहि
તેનાથી બચવા માટે તું પાતાળમાં પેસી જઈશ, વિકટ અટવીમા છુપાઈ જઈશ, ખ ધકમાં (યરામાં) ગુફામાં કે સમુદ્રમાં છુપાઈ જઈશ, તે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨