Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५२
सूत्रकृत्ताजमने प्रस्यन्तीति त्रसाः द्वीन्द्रियादयः । 'पाणा' प्राणिनः 'जे' ये च 'अंडया' अण्डजाः =भण्डाजाताः पक्षिसरीसृपादयः । 'जे य जराऊ पाणा' ये च जरायुजाः प्राणिनः, जरायुजाः जंबालजालपरिवेष्टिता एव जायन्ते मनुष्यगोमहिषादया, तथा'जे संसेयया' ये संस्वेदजाः संस्थेदाज्जाताः यूकाः मत्कुणकुम्यादयः । 'रसयाभि हाणा' रसजाभिधाना=विकृतवस्तुषु समुत्पन्नाः इति । अनेकभेदभिन्नान् पृथिव्यादिषट्कायान पदर्य तेषां हिंसने दोषं दर्शयितुं मूत्रकार आह-'एयाई' इत्यादि । 'एयाई' एते 'कायाई' कायाः एते पइजीयनिकायाः 'पवेइयाई प्रवेदिताः सर्वज्ञैः
आम, पनस आदि बीज अर्थात् शालि जो आदि । इस कथन से लता गुल्म गुच्छ आदि भेदों का भी ग्रहण कर लेना चाहिये।
द्वीन्द्रिय आदि जो प्राणी त्रास का अनुभव करके एक स्थान से दूसरे स्थान में जाते हैं, वे त्रस कहलाते हैं । अण्डज (पक्षी) सरीसप (सर्प) आदि जरायुज (चमड़े की झिल्ली में लिपटे हुए जन्म लेने वाले) जैसे मनुष्य, गाय, भैंस आदि, स्वेदज अर्थात् पसीने से उत्पन्न होने पाले जू, मत्कुण (खटमल) आदि विकृत वस्तुओं में उत्पन्न हो जाने वाले रसज जन्तु, यह सब उस जीव होते हैं !
पृथ्वीकाय आदि के भेद कहकर सूत्रकार अब उनकी हिंसा में दोष प्रदर्शित करते हैं-'एयाई इत्यादि ।
सर्वज्ञ तीर्थकर ने जीयों के यह पूर्वोक्त छह निकाय कहे हैं। केवल એટલે કે શાલિ, યવ આદિ આ કથન દ્વારા લતા, ગુલ્મ, ગુચ્છ આદિ ભેદને ગ્રહણ કરવા જોઈએ.
શ્રીન્દ્રિય આદિ જે પ્રાણીઓ ત્રાસને અનુભવ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તેમને ત્રસ કહે છે અંડજ એટલે ઇંડામાંથી ઉત્પન થતાં પક્ષીઓ, અને સર્ષ આદિ જી, જરાયુજ એટલે ચામડાના પાતળા પારદર્શક પડમાં લપેટાઈને જન્મ લેનાર મનુષ્ય, ગાય, ભેંસ આદિ જીવો
દજ એટલે પરસેવામાંથી ઉત્પન્ન થનાર જુ, માકડ આદિ જવો, રસજ એટલે સડેલી અથવા વિકૃત વસ્તુઓમાં ઉત્પન થનાર જંતુઓ. આ બધાં જીવોને ત્રસ જીવે કહે છે.
પૃથ્વીકાય આદિ ભેદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેમની હિંસામાં २४ प छ-'एयाई त्याह.
સર્વજ્ઞ તીર્થકરેએ જીના પૂર્વોક્ત છ નિકાય કહ્યા છે. કેવળજ્ઞાન
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨