Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. २ नारकीय वेदना निरूपणम्
३९३
2
शाश्वत् भवति इति शाश्वतं नित्यं तादृशं च तद् दुःखमिति शाश्वतदु खं तदेव धर्मः स्वभावो यस्य नरकस्य स शाश्वतदुःखधर्मः तं नरकम् नित्यदुःखस्वभावम्, क्षणमपि मुखलेशरहितम् 'तं' तं नरकम् । 'भे' भवद्भ्यः भवन्तमुद्दिश्य अशेष। प्राणिनिवहेभ्यः 'जहात हेणं' याथातथ्येन यद्यथा भगवता कथितं मया श्रुतं तत् तत्स्वरूपेणेत्र, नत्वर्थवादादिरूपेण 'पत्रक्खामि' प्रवक्ष्यामि कथयिष्यामि, 'जहा' यथा येन प्रकारेण 'दुक्कडम्नकारी' दुष्कृतकर्मकारिणः- दुष्टं कृतमिति दुष्कृतम् - प्राणातिपातादिरूपघोरकर्म तादृशकर्मकत्तु शीलं येषां ते दुष्कृतकर्मकारिणः । एवंभूता (बाळा) बालाः परमार्थम जानानाः विषयसुखाभिलाषिणो विवेकविकलाः ( पुराकडाई) पुराकृतानि पूर्वभवोपार्जितानि ' ( कम्माई ) कर्माणि ज्ञानावरणीया द्यशुमानि 'वेदंति' ( जहा ) यथा ( वेदंति) वेदयन्ति नरके, तथा तेऽहं कथयामि इति ॥ १॥
-
जिस नरक में निरन्तर दुःख भोगना पडता है, कभी क्षण भर के लिये भी सुख का अनुभव नहीं होता, ऐसे नरक का स्वरूप हे जम्बू ! तुम को लक्ष्य करके, समस्त प्राणियों के समूह के लिये, जैसा भगवान् ने कहा है और मैंने सुना है, उसी प्रकार से, उसमें अतिशयोक्ति न करके, कहूँगा । प्राणातिपात आदि घोरकर्म करने के स्वभाव वाले परमार्थ को न जानने वाले अज्ञान नराधम पुरुषों में अधम सुख के अभिलाषी और विवेक से रहित होकर ज्ञानावरणीय आदि अशुभ कर्मों को नरक में वेदन करते है अर्थात् भोगते हैं यह सब मैं तुम्हें कहूँगा ॥ १ ॥
સુધર્માંસ્વામી જ ખૂસ્વામીને કહે છે કે-હે જમ્મૂ ! જે નરકમાં નિરન્તર દુઃખ જ ભાગવવું પડે છે, જ્યાં એક ક્ષણભર પણ સુખને અનુભવ થતા નથી, એવા નરકેાના સ્વરૂપનું હુ તમારી પાસે નિરૂપણ કરીશ. તમને સ`ખાધીને જે આ વાત કહુ છુ, તે સમસ્ત જીવાને પશુ સમજવા જેવી છે. શ્રમણ ભગવાન મહાવીરે મારી સમક્ષ નરકા વિષે જેવુ' કથન કર્યું હતું એવુ' જ કથન હું તમારી સમક્ષ કરીશ. આ કથન અનુકથન રૂપ જ હાવાથી તેમાં બિલકુલ અતિશયાક્તિ નથી. પ્રાણાતિપાત આદિ ધાર કર્મો કરવાના સ્વભાવવાળા, પરમાથ ને नहीं लागुनारा, अज्ञान, नराधम यु३षो, अधम सुमनी अभिलाषाषामा थर्धने, સારાં નરસાંના વિવેક ભૂલી જઇને જ્ઞાનાવરણીય આદિ અશુભ કર્મોનું નરકમાં વેદન કરે છે. તે કેવી રીતે કમે†ના અશુભ વિપાક ભેગવે છે, તે તમારી સમક્ષ હું પ્રકટ કરીશ. ।। ૧ ।।
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨