Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ४५९
टीका-(से) तस्य (णायसुयस्स) ज्ञातसुतस्य-क्षत्रियकुमारस्य भगवतो वर्द्धमानस्वामिनः (णाणं) ज्ञानम्-विशेषाचबोधकं केवलज्ञानलक्षणम् , (कह) कथम् कीदृशमासीत, (कहं दसणं) कथं दर्शनम्-समान्यार्थपरिच्छेदकं कीदृशं केवलदर्शनम् , (सील कह) शीलं -यमनियमादि कथम् कीदृशम् (आसी) आसीत् (भिक्खु) भिक्षो!-निरवभिक्षणशीलगुरुवर्य ! (जहातहेणं जाणासि) याथातथ्येन यद् यादृशं वस्तु अनेकान्तात्मकम् , तत् तादृशमेव त्वं जानासि । (ग) वाक्यालङ्कारे (अहासुर्य) यथाश्रुतं यथा-येन प्रकारेण भगवता श्रीमत्तीर्थकरमुखात् श्रुतम् । श्रुत्वा च (जहा णिसंत) यथा निशान्तं-येन रूपेणाऽवधारितमात्मनि, संयम पालनापतिबन्धविहारधर्मदेशनादिकं च कीदृशं भगवत असीदिति यथाश्रुतं यथा
टीकार्थ-प्रत्येक वस्तु सामान्य विशेषात्मक है । सामान्य और विशेष धर्मों का समूह ही वस्तु कहलाता है। उसमें से सामान्य अंश का ग्राहक जो है उसका उपयोग दर्शन कहलाता है और विशेष अंश का बोधक उपयोग, ज्ञान कहलाता है। सर्वप्रथम इन्हीं के विषय में प्रश्न किया गया है कि-ज्ञातपुत्र भगवान महावीर का ज्ञान किस प्रकार का था? उनका दर्शन किस प्रकार का था ? तदनन्तर भगवान् के आचार के विषय में प्रश्न किया गया है कि भगवान् का शील अर्थात् यम नियम
आदि आचार किस प्रकार का था ? भगवान् ! आप याथातथ्य जानते हैं, अतएव भगवान के मुख से जैसा सुना है और सुनकर आपने जैसा अवधारण किया है अथवा गुरुकुल में निवास करते हुए संयमपालन
ટકાર્થ–પ્રત્યેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોય છે. સામાન્ય અને વિશેષ ધર્મોના સમૂહને જ વસ્તુ કહેવાય છે. તેમાંથી સામાન્ય અંશનું જે ગ્રહણ કરવાવાળું છે તેને ઉપગ-દર્શન કહે છે અને વિશેષ અંશના બેયકને ઉપગ-જ્ઞાન કહેવાય છે સૌથી પહેલો પ્રશ્ન મહાવીર પ્રભુના જ્ઞાનદર્શનના વિષયમાં પૂછવામાં આવેલ છે. તે પ્રશ્ન આ પ્રમાણે છે-મહાવીર પ્રભુનું જ્ઞાન
ક્યા પ્રકારનું હતું? તેમનું દર્શન કયા પ્રકારનું હતું ? ત્યારબાદ ભગવાનના આચારના વિષયમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે મહાવીર પ્રભુનું શીલ એટલે યમનિયમ આદિ આચાર કેવાં હતાં? આપે મહાવીર પ્રભુના મુખારવિન્દમાંથી ધર્મતત્વની પ્રરૂપણું સાંભળેલી છે અને તેમના અન્તવાસી તરીકે તેમની જ સમીપમાં રહીને તેમના આચાર વિચારે ને પ્રત્યક્ષ અનુભવ મેળવેલ છે. વળી આપ શ્રત પારગામી છે. તે આપે વીર પ્રભુની સમીપે સાંભળે અને સાંભળીને હૃદયમાં ઉતારેલે ઉપદેશ તથા મહાવીર પ્રભુના જ્ઞાન,
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨