Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९०
सूत्रकृताङ्गसूत्रे
"
मेरुम् (सूरिया) सूर्याः- आदित्याः ज्योतिष्काः सूर्यचन्द्र ग्रहनक्षत्रतारारूपाः ते सर्वे (अणुपरिट्टयंति) अनुपरिवर्त्तयन्ति, यस्य मेरोः पार्श्वतः सकलज्योतिष्कगणाः परिभ्रमन्ति (हेमबन्ने ) हेमवर्णः, हेम्नः सुवर्णस्य वर्णः - रूपं यस्य स हेमवर्णः अवतप्तसुवर्णसदृशः । (बहुणंदणे) बहुनन्दनः, बहूनि चत्वारि नन्दनवनानि यत्र स बहुनन्दनः, यथा - भूमौ भद्रशालत्रनम् - ततः पञ्चशतयोजनान्यारुह्य मेखलायां नन्दनवनम् । ततो द्विषष्टियोजनसहस्राणि पञ्चशताधिकानि अतिक्रम्य सौमनसम् । ततः पत्रिंशत् सहस्राणि आरुह्य शिखरे पण्डकवनम् । इति चत्वारि नन्दनवनानि, तैरुपेतः सुमेरुः (जंसि) यस्मिन् - यस्योपरि (महिंदा) महेन्द्राः - देवलोकादागत्य रमणीयगुणेन इन्द्रादि देवा: (रई वेदयंति) रतिं वेदयन्ति - रमणक्रीडामनुभवन्ति यत्र मेरौ इन्द्रादयो विहरन्ति, स मेरुः यशसा विभातीति भावः ॥ ११ ॥ स्थित है। वस्तुतः वह ऊर्ध्वलोक मध्यलोक और अधोलोक, इस प्रकार तीनों लोकों को स्पर्श करता है। सूर्य, चन्द्र, ग्रह, और तारा ये पाँचों प्रकार के ज्योतिष्कदेव उसकी चारों ओर परिक्रमा करते रहते हैं। वह तपे स्वर्ण के समान वर्ण वाला है । उसमें बहुनन्दन वन अर्थात् अनेक वन संयुक्त हैं भूमि पर भद्रशाल नामक वन है, उससे पाँचसौ योजन की ऊँचाई पर मेखला की जगह नन्दनवन है. उससे साढ़े बासठ हजार योजन की ऊंचाई पर सौमनस वन है और उससे छत्तीस हजार योजन ऊपर शिखर पर पण्डक नामक वन है । उस सुमेरु पर्वत की रमणीयता से आकृष्ट होकर उस पर इन्द्र आदि देवगण देवलोक से आकर रमण क्रीड़ा करते हैं। ऐसा सुमेरु अपने यश के साथ सुशोभित है ॥ ११ ॥
પૃથ્વીની અંદર ફેલાયેલા હૈાવાથી તે અધાલેક સુધી વ્યાપેલા છે. ખરી રીતે તા તે ઊલાક, મધ્યલોક અને અધેાલાક રૂપ ત્રણે લેાકના સ્પર્શ કરે છે, સૂર્ય, ચન્દ્ર, ગ્રહા, નક્ષત્રો અને તારા, આ પાંચે પ્રકારના જન્મ્યાતિષ્ઠ દેવા તેની ચારે તરફ પ્રદક્ષિણા કરતા રહે છે. તેના વણુ તપાવેલા સુવણુના જેવા છે. તેમાં અનેક નન્દનવના આવેલાં છે. ભૂમિપર ભદ્રશાલ નામનું વન છે. ત્યાંથી પાંચસે યાજનની ઉંચાઇ પર, મેખલાની જગ્યાએ નન્દનવન છે, ત્યાંથી ૬૨૫ હજાર ચૈાજનની ઉંચાઇ પર સૌમનસ વન છે. ત્યાંથી ૩૬ હજાર ચૈાજનની ઉંચાઈ ૫ર-શિખર પર પડકત્રન આવેલુ છે. તે સુમેરુ પર્વતની રમણીયતાથી આકર્ષાઈને ત્યાં ઇન્દ્ર આદિ દેવગણ દેવલેાકમાંથી આવીને રમણુક્રીડા કરે છે, એવા સુમેરુ પ°ત ખૂખ જ યશ સપન્ન અને સુÀાભિત છે, ૫૧૧)
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨