Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१२
सूत्रकृताङ्गसूत्रे (से गिरवरे) स गिरिवरः-पर्वतप्रधानः (भोमेव जलिए) भौम इव ज्वलित:मण्योषधिभिर्भूप्रदेश इव प्रकाशित इति ॥१२॥
टीका-(से) स पर्वतो मेरुः (सदमहप्पगासे) शब्दमहाप्रकाशः, शब्दैः 'पर्वतराजो मन्दरो मेरुः सुदर्शनः सुरगिरिः सुरपर्वतः' इत्यादि नामधेयः महन् प्रकाशः-प्रसिद्धि यस्य स शब्दमहाप्रकाशः, 'विरायती' विराजते-शोभते, ___ अस्य षोडश नामानि-मेरु:-मेरुदेवयोगात्१, मन्द-मन्दरदेवयोगात् २, नन्वेवं मेरोः स्वामिद्वयमापद्यत इति चेत् उच्यते-एकस्यापि देवम्य नामद्वय सम्भवान्न दोषः, मनोरम:-रमयतीति रमः, मनसां देवमनसां रम इति मनोरमः, है। मेखला आदि के कारण दुर्गम है । यह पर्वतराज अनेक प्रकार की मणियों और औषधियों से प्रकाशित है ॥१२॥
टीकार्थ--वह सुमेरु पर्वत शब्दों से महान् प्रकाशवाला है अर्थात् अनेक नामों से प्रख्यात है। पर्वतराज, मन्दर, मेरु सुदर्शन, सुरगिरि, सुरपर्वत आदि अनेक नामों से प्रसिद्ध है। उसके सोलह नाम इस प्रकार हैं (१) मेरु-मेरु नामक देव के सम्बन्ध से। (२) मन्दर-मन्दर नामक देव के सम्बन्ध से।
प्रश्न-इस प्रकार से तो मेरु के दो स्वामी हो जाएँगे?
उत्तर-एकही देव के दो नाम संभव हैं, अतएव यह कोई दोष नहीं है। (३) मनोरम-अपने अतिशय सौन्दर्य से देवों के मनको रमण कराने
वाला होने से। ખ્યાત છે. મેખલા આદિને કારણે તે ઘણે દુર્ગમ છે. તે ગિરિરાજ વિવિધ પ્રકારની વનસ્પતિ અને મણિબેથી વિભૂષિત છે. જે ૧૨
ટીકાઈ–તે સુમેરુ પર્વત શબ્દથી મહાનું પ્રકાશવાળે છે, એટલે કે અનેક नामाथी अभ्यात छ रेभ 3-त४, म४२, भे२, सुशन, सुनार, સુરપર્વત, આદિ અનેક નામથી પ્રખ્યાત છે. તેનાં નીચે પ્રમાણે ૧૬ નામ છે(१) भेरु-तना अधिपति भेरु नामन हे पाथी तेनु नाम भेर छे. (૨) મન્દર-મન્દર નામનો દેવ તેને અધિપતિ હોવાથી તેનું નામ મન્દર છે.
પ્રશ્ન-આ પ્રકારે તો મેરુના બે સ્વામી હોવાને પ્રસંગે ઉપસ્થિત થશે. ઉત્તર–મેરુ અને મન્દર એક જ દેવના બે નામ સંભવી શકે છે, તેથી
બે સ્વામી હોવાની શંકા અસ્થાને છે. (૩) મનોરમ–પિતાના અનુપમ સૌંદર્યને કારણે દેવનાં ચિત્તનું આકર્ષણ
કરનારા હોવાને કારણે તેનું નામ મને રમ છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨