Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨
सूत्रकृताङ्गसूत्रे
निरामगन्थः- मूलोतरगुणाभ्यां विशुद्ध वारित्रपालकः (धिइमं ) धृतिमान् धैर्यशीलः (ठियप्पा ) स्थितात्मा - आत्मस्वरूपे स्थितः (सन्वजगंसि) सर्वजगति (अणुत्तरे विज्ज) अनुत्तरो विलक्षणो विद्वान् (गंगा अतीते ) ग्रन्थादतीतः - स बाह्याभ्यन्तरग्रन्थादतीतो निर्ग्रन्थः (अमर) अमपो भयरहितः (अणाउ ) अनायुः - चतु विधायुर्वर्जित इति ॥ ५ ॥
टीका - (से) स भगवान महावीरस्त्रिलोकप्रसिद्धः, प्रसिद्धार्थकोऽत्रत च्छन्दः । इहापि तथैत्र योऽयं भगवान् महावीर त्रिलोकप्रसिद्धः । (सन्वदसी) सर्वदर्शी सर्व सस्थावरात्मकं जगद्रष्टुं शीलं यस्य सः, (अभिभूयनाणी) अभिभूयमत्यादीनि ज्ञानानि पराजित्य यद् ज्ञानं केवलपदवाच्यं वर्त्तते, तादृशं केवलज्ञानं विद्यते यस्य सोऽभिभूयज्ञानी । ज्ञानक्रियाभ्यां मोक्षो भवतीति मोक्षसाधनं ज्ञान प्रदर्श्य मोक्षावयवक्रियां दर्शयति - ( णिराम ) इत्यादि, (णिरामगंधे) निरामगन्धः उत्तरगुणों से विशुद्ध चारित्र के पालक थे। धैर्यवान्, आत्मस्वरूप में स्थित, सम्पूर्ण जगत् में सर्वोत्तमज्ञानी बाह्य और आभ्यन्तर परिग्रह से रहित, निर्भय तथा चारों प्रकार की आयु से रहित थे ||५||
टीकार्थ - यहां 'तत्' शब्द का प्रयोग 'प्रिसिद्ध' इस अर्थ में किया गया है, अतएव 'से' का अर्थ है-तीनों लोकों में प्रसिद्ध । भगवान् महावीर तीनों लोकों में प्रसिद्ध थे। सर्वदर्शी अर्थात् त्रस एवं स्थावर रूप जगत् को देखने वाले थे । छद्मस्थों को होने वाले मति आदि चारों अपूर्ण ज्ञानों को हटाकर उन्होंने सम्पूर्ण केवलज्ञान प्राप्त किया था ।
ज्ञान और क्रिया से मोक्ष प्राप्त होता है, अतएव मोक्ष के साधन ज्ञान का कथन करने के पश्चात् अब क्रिया का उल्लेख करते हैं ગુણૈા અને ઉત્તરગુણ્ણાની અપેક્ષાએ વિશુદ્ધ ચારિત્રના પાલક હતા, તેઓ ધૈય વાન્, આત્મસ્વરૂપમાં સ્થિત, સ`પૂર્ણ જગતમાં સર્વાંત્તમ જ્ઞાની, ખાદ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત, નિર્ભય તથા ચારે પ્રકારના આયુથી રહિત હતા. નાપા
टीअर्थ - मही' 'तत्' शब्द्ध प्रसिद्धना अर्थभां वपरायो छे, तेथी 'से' પદ્મને અથ ત્રણે લેાકમાં પ્રસિદ્ધિ' સમજવાના છે. ભગવાન્ મહાવીર ત્રણે લાકમાં પ્રસિદ્ધ હતા. તેએ સદશી ત્રસ અને સ્થાવર રૂપ જગતને દેખનારા હતા. મતિજ્ઞાન આદિ ચારે અપૂનાના કે જેમના છદ્મસ્થામાં સદ્ભાવ હાય છે, એવાં અપૂર્ણ જ્ઞાનને ખલે તેમણે સંપૂર્ણ જ્ઞાનરૂપ સર્વશ્રેષ્ઠ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ.
જ્ઞાન અને ક્રિયા દ્વારા મેાક્ષની પ્રાપ્તિ થાય છે. મેાક્ષના સાધનરૂપ જ્ઞાનની વાત કરીને હવે ક્રિયાની વાત કરવામાં આવે છે.-ભગવાન્ મહાવીર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨