Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८०
सूत्रकृत्तागसूत्रे टीका-(आसुपन्ने) आशुपज्ञः-आशु-शीघ्रं प्रज्ञा यस्य स आशुप्रज्ञः (कासवे) काश्यपः-काश्यपगोत्रे समुत्पन्नः (मुणी) मुनिः, मन्यते आगमार्थहेतुद्वारा दृढी. क्रियते इति मुनिः सावध कार्ये मौनवान् श्री वर्द्धमानस्वामी (जिणाणं) जिनानाम्, जयन्ति रागादिकमिति जिनाः, आदिनाथाद वस्त्रयोविंशतिः तीर्थंकरास्तेषाम् । (इणं) इमम्-प्रत्यक्षपरिदृष्टम् । (अणुत्तरं) अनुत्तरम् , नास्ति उत्तरो यस्य सोऽनुत्तरः -सर्वतः प्रधानस्तम् । (धम्म) धर्मम् धर्मस्येत्यर्थः (या) नेता प्रणेता-ऋषभाद्यतीतजिनानां धर्मस्य सञ्चालकः अग्रेसरो विद्यते इतिभावः, यथा-(दिवि) स्वर्ग (सहस्सदेवाण) सहस्र देवानाम् (इंदेव) इन्द्र इव (महाणुभावे) महानुभावः, महान अनुभावः पराक्रमो यस्य स महानुभावः । (विसिटे) विशिष्टः-सर्वातिशायी, यथा-स्वर्गे धनैश्वर्यमभादिभ्यो देवानामिन्द्रो नेता महानुभावः, तथा-ऋषभादि
टीकार्थ-शीघ्र प्रज्ञा वाले आर्थात् अनन्त ज्ञानवान् काश्यपगोत्र. में उत्पन्न, आगमार्थ को हेतु दारा दृढ करने वाले या सावध कार्य में मौन रखने वाले होने से मुनि श्री बर्द्धमानस्वामी, आदिनाथ आदि पूर्ववर्ती तेईस तीर्थकरों के इस प्रत्यक्षगोचर सर्वोत्तम धर्म के नेता संचालक या अग्रेसर हैं। जैसे स्वर्ग में इन्द्र सहस्रों देवों का नेता और महानुभाव होता है, इसी प्रकार भगवान् सर्वातिशायी अर्थात् सबसे अधिक माहात्म्प से विभूषित हैं। ___ आशय यह है कि जैसे स्वर्ग में इन्द्र धन, ऐश्वर्य तथा प्रभा आदि में सब से उत्तम देवों का नेता महाप्रभाववान् है। उसी प्रकार ऋषम आदि तीर्थकरों द्वारा प्रवर्तिन एवं समस्त धर्मों से उत्तम धर्म के नेता 1 ટીકાર્થ-શીધ્ર પ્રજ્ઞાવાળા એટલે કે અનન્ત જ્ઞાનસંપન્ન, કાશ્યપગેત્રમાં ઉત્પન્ન થયેલા, આગમાર્થને હેતુ દ્વારા દઢ કરનારા અથવા સાવદ્ય કાર્યોમાં મૌન રાખનારા હોવાને કારણે મુનિ વિશેષણથી યુક્ત, શ્રી વર્ધમાનસ્વામી, આદિનાથ આદિ પૂર્વવર્તી ૨૩ તીર્થકરોના આ પ્રત્યક્ષનેચર સર્વોત્તમ ધર્મના નેતા-સંચાલક-અગ્રેસર છે. જેવી રીતે સ્વર્ગમાં ઈન્દ્ર સૌથી અધિક પ્રભાવશાળી હોવાને કારણે દેશના નેતા રૂપે શોભે છે, એ જ પ્રમાણે આ સંસારમાં સૌથી અધિક માહામ્યથી સંપન્ન હોવાને કારણે મહાવીર પ્રભુને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જેમ સ્વર્ગમાં ઇન્દ્ર ધન, ઐશ્વર્ય તથા પ્રભા આદિમાં સઘળા દેવે કરતાં શ્રેષ્ઠ હોવાને કારણે સઘળા દેવને નેતા ગણાય છે તથા સઘળા દેવે કરતાં વધારે પ્રભાવશાળી ગણાય છે, એ જ પ્રમાણે રાષભદેવ આદિ તીર્થકર દ્વારા પ્રવતિત અને સમસ્ત ધર્મો કરતાં શ્રેષ્ઠ એવાં છતચારિત્ર રૂપ ધર્મના નેતા હોવાને કારણે,
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨