Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७६
सूत्रकृताङ्गसूत्रे स भूतिपज्ञः-अनन्तज्ञानवान् , सर्वार्थविषयकज्ञानवान इत्यर्थः । अथवा सर्वमङ्गलभूतप्रज्ञावान् , यद्वा-जगद्राभूतमज्ञावान् । तथा-(अणिएअचारी) अनिकेतचारी, निकेतं-गृहं तद्रहितमनिकेतं यथास्यात्तथा अतिबद्धमित्यर्थः तच्चरितुं शीलं यस्य सोऽनिकेतचारी-अप्रतिबद्धविहारीत्यर्थः तथा-(ओहंतरे) ओघन्तरः, ओघ-संसारं ___टीकार्थ-भगवान महावीर स्वामी 'भूतिप्रज्ञ थे । भूति शब्द के अनेक अर्थ हैं, यथा-वृद्ध, मंगल, रक्षा और स्पर्श। यहां इसका 'वृद्ध' अर्थ है । जिनकी प्रज्ञा अधिक वृद्धि को प्राप्त हुई हो ऐसे अर्थात् जो अनन्तज्ञानी हैं उन्हें भूतिप्रज्ञ कहते हैं। ह ___ तात्पर्य यह है कि भगवान् समस्त पदार्थों को विषय करने वाले ज्ञान से सम्पन्न थे। अथवा वे सब के लिए कल्याणकारी था । अथवा उनकी प्रज्ञा जगत् की रक्षा करनेवाली थी। अथवा उनकी प्रज्ञा लोक में स्थित समस्त पदार्थों का स्पर्श करने वाली-उन्हें विषय करने वाली थी। ___ भगवान् अनिकेत रूप से विचरण करने वाले थे। परिग्रह से रहित होने के कारण अप्रतिबंध विहारी थे । अतएव 'अणिए अचारी' इस पद का अर्थ है-'अनिकेतचारी' । भगवान् गृहरहित होकर विचरण
AN-मवान् महावीर स्वामी 'भूतिप्रज्ञ' ता. 'भूति' पहननीय પ્રમાણે અનેક અર્થ થાય છે જેમ કે “વૃદ્ધ, મંગળ, રક્ષા અને સ્પર્શ.' અહી તેને અર્થ વૃદ્ધ સમજ જોઈએ. જેમની વિશાળ પ્રજ્ઞા વૃદ્ધિ પામેલી છે, એટલે કે જે અનંત જ્ઞાનથી સંપન્ન છે, તેમને “ભૂતિપ્રજ્ઞ કહે છે.
તાત્પર્ય એ છે કે મહાવીર પ્રભુ સમસ્ત પદાર્થોને બંધ કરાવનારા જ્ઞાનથી સંપન્ન હતા. અહિયાં ભૂતિ' પદને મંગળ અર્થ ગ્રહણ કરવામાં આવે, તે તેમનું જ્ઞાન સૌને માટે કલ્યાણકારી હતું.” એ ભૂતિપ્રજ્ઞનો सय थायर सूति' पहने। मथ '२क्षा' अहले ४२वाभा माये, तो 'भूतिપ્રજ્ઞ પદનો અર્થ આ પ્રમાણે થાય–“તેમની પ્રજ્ઞા જગતની રક્ષા કરનારી हती.' 'भूति' पहने। '१५' ५५ ख ४२वामा भावे, तो भूतिप्रशन! અર્થ આ પ્રમાણે થાય- તેમની પ્રજ્ઞા સમસ્ત પદાર્થોને સ્પર્શ કરનારી–પદાર્થોના વિષયમાં માહિતી પૂરી પાડનારી હતી.
ભગવાન મહાવીર અનિકેત રૂપે વિચરણ કરનારા હતા. પરિગ્રહથી २हित पाने ॥२ ते। मप्रतिमा विहारी ता. मया 'अणिए अचारी'
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨