Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समर्थबोधिनी टीका प्र. क्षु. अ. ५ उ. २ नारकीय वेदना निरूपणम्
अन्वयार्थ : - ( तत्थ ) तत्र नरके (समूसिया ) समुच्छ्रिता - अधोमुखीकृत्य लंबमानाः, (विमूणियंगा) विशुणितांगा अपगतत्वचो नारकाः 'अयोमुहेर्हि' अयोमुखैः लोहवत् कठिनमुखयुक्तैः 'पक्खिहिं' पक्षिभिः 'खज्जंति' खाद्यन्ते (संजीवणी नाम) संजीवनी नाम-यत्र मृता अपि न म्रियन्ते (चिरद्वितीया) चिरस्थितिका बहुकालस्थायिनी (जंसि) यस्यां (पावचेया) पापचेतसः पापकलुषिताः (पया) प्रजाः नैरयिका : (हम्मइ ) हन्यन्ते - मार्थन्ते इति ॥९॥
४११
टीका- 'तत्थ' तत्र नरके 'समूसिया' समुच्छ्रिता: स्तंभे ऊर्ध्वबाहवोऽधः शिरसः कृत्वा चाण्डालादिना चर्मवत् लंबिता: । 'विमूणियंगा' विशुणितांगाःउत्कृताऽङ्गकाः निःसारितत्वचः 'अयोमुहेर्हि' अओमुखैः वज्रवंचुभिः काकादि'जंसि - यस्मिन्' जिस नरक में 'पावचेता- पापचेतसः' पाप से कलुषित 'पया - प्रजाः ' नैरथिक हाम्मइ हान्यन्ते' मारे जाते हैं ॥९॥
अन्वयार्थ - नरक में नीचा मुख करके लटकते हुए और स्वचा से रति नारकजीवों को लोहे के समान कठोर चोंच वाले पक्षी खातेचते हैं। नरकभूमि संजीवनी है जहाँ प्राणान्तिक कष्ट पाते हुए भी नारक अकाल में मरते नहीं हैं और वहां बहुत काल तक रहते हैं । पाप से कलुषित नारक वहां मारे जाते हैं ॥९॥
टीकार्थ-- जैसे चाण्डाल चमडे को लटका देते हैं, उसी प्रकार परमाधार्मिक नारक जीवों को खंभे में बांधकर लटका देते हैं । उनकी भुजाएँ ऊंची और मस्तक नीचे कर दिया जाता है। शरीर की चमड़ी आयु भोटी होय छे. 'जंसि - यस्मिन् ' के नरम्भां 'पावचेता- पापचेतसः' पापथी अदुषित 'पया - प्रजा' नैरयिङ 'हम्मइ - हन्यन्ते' भारवामां आवे छे. ॥७॥
સૂત્રા—નરકપાલા નારકોની ચામડી ઉતારી લઈને તેમને "ધે માથે લટકાવે છે, ત્યારે લોઢાના જેવી કઠાર ચાંચવાળાં પક્ષીએ તેના શરીરમાંથી માંસ ખેંચી કાઢીને ખાવા માંડે છે. તે તેમનાં શરીરને ચાંચ, નહેાર આદિ વડે પીખે છે. નરકભૂમિ સજીવની છે, જ્યાં પ્રાણાન્ત કષ્ટ સહન કરવા છતાં પણ નારકા અકાળે મરતાં નથી, તેઓ ઘણા દીર્ઘકાળ સુધી ત્યાં જીવિત રહીને પૂર્વભવાના પાપકૃત્યાનું ફળ લાગવ્યા કરે છે. પાપથી કલુષિત નારકાને નરકમાં પરમાધામિકો ખૂબ જ માર મારતા રહે છે. પ્રા જેવી રીતે ચાંડાળા મરેલાં જાનવરોના ચામડાંને લટકાવે છે, એજ પ્રમાણે પરમાધાર્મિકો નારક જીવાને થાંભલા પર ઉંધે માથે લટકાવી દે છે. તેમની ચામડીને ઉતરડી લીધી હેાય છે. તેથી તેમનુ માંસ
ટીકા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
EMINE