Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. २ नारकीयवेदनानिरूपणम् ४१५ तीक्ष्णाभिः शूलामिः (निवाययंति) निपातयन्ति-भूमौ पातयित्वा मारयन्ति (मूलविद्धा) शूलविद्धास्ते नारकाः (दुहओ) द्विधातो बाद्याभ्यन्तराभ्याम् (गिलाणा) ग्लाना:-अपगतपमोदाः (एगंतदुक्खा) एकान्तदुक्खाः -अतिशयेन दुःखिताः केवलं (कलणं थणंति) करुणं दीनतापूर्वकं स्तनन्ति आक्रोशशब्दं कुर्वन्तीति ॥१०॥ ___टीका-'वसोगर्य' वसंगतम्-स्वाधिकारे समागतम् । 'सावययं व श्वापदमिव । मृगसूकरादिकमिव स्वातन्त्र्येण 'लद्धं' लब्धम्-माप्तम् ते परमाधार्मिकाः 'तिक्वाहि मूलाहिं' तीक्ष्णाभिः शूलामिः निवाययंति' निपातयन्ति, वेधयन्ति 'मूलविद्धा' शूलविद्धास्ते 'दुहओ' द्विधातः-बाह्याभ्यन्तरोभयमकारेण । 'गिलाणा' ग्लाना:-दुःखसंतप्ताः, 'एगंतदुक्खा' एकान्तदुःखाः, एकान्ततो दुःखमेव प्राप्तवन्तस्ते नारकजीवाः । 'कलुणं' करुणासहितं यथा स्यात् तथा 'यति' स्तनन्ति कर वेधते हैं । उस समय वे नारक भीतर और बाहर से ग्लान होते हैं । उन्हें एकान्त दुःख काही अनुभव होता है । वे करुण स्वर से विलाप करते हैं।
टीकार्थ--अपने अधिकार में आए हुए नारक को मृग अथवा शूकर के जैसा पाकर परमाधार्मिक तीक्ष्ण शूलों से वेधते हैं । वे नारक दोनों प्रकार से अर्थात् भीतरी और बाहरी कारणों से ग्लान होते हैं-दुःख से संतप्त हो जाते हैं। उन्हें एकान्त रूप से दुःख ही दुःख का अनुभव होता है । वे करुणोत्पादक रुदन करते हैं। પર પછાડીને તીણ શૂલોથી વીંધી નાખે છે. ત્યારે તે નારકે અને કારણોને લીધે (આન્તરિક અને બાહ્ય કારણોને લીધે) ગ્લાનિને અનુભવ કરે છે. તેમને ત્યાં એકાન્ત રૂપે (સંપૂર્ણતઃ) દુઃખને જ અનુભવ થાય છે. તેથી તેઓ કરુણ સ્વરે વિલાપ કરે છે. ૧૦
ટીકાથ–પોતાના હાથમાં પકડાયેલા મૃગ, સૂવર આદિ પશુઓની સાથે શિકારી જે વર્તાવ કરે છે, એ જ વર્તાવ પરમાધામિકે તેમના પંજામાં પકડાયેલા નારકો સાથે કરે છે. તેઓ નારકનાં શરીરમાં તીણ શૂલે ભેંકી દે છે. તે નારકે અને પ્રકારના કારણેથી–બાહ્ય અને આંતરિક કારણોથી– ગ્લાનિને અનુભવ કરે છે એટલે કે તેઓ માનસિક અને શારીરિક સંતાપને અનુભવ કરે છે. તેમને એકલા દુઃખને જ અનુભવ થાય છે, તેમના નસીબમાં સુખ તે લખ્યું જ હોતું નથી તેઓ દુઃખને લીધે કરુણાજનક ચિત્કારે અને આનંદ કર્યા કરે છે,
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨