Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ.२ नारकीयवेदनानिरूपणम् ४१३ तदेवं परमाधार्मिकैः परस्परकृतैर्वा छिन्ना भिन्नाः क्यथिता मूच्छिताः सन्तो वेदनासमुद्घातगता अपि ते न म्रियन्ते अतः कथ्यते संजीवनीवत् संजीविनी जीवनदात्री नरकभूमिः न तत्र गतः खण्डशश्छिन्नोपि म्रियते स्वायुषि सति । सा च चिरस्थितिका उत्कृष्टतः त्रयस्त्रिंशत्सागरोपमाणि यावत् यस्यां च प्राप्ताः प्रजायन्ते इति प्रजाः पाणिनः पापचेतसः हन्यन्ते मुद्गरादिभिः नरकानुभावाच्च मुमूर्ष वोपि अत्यन्तपिष्टा अपि न म्रियन्ते, अपि तु पारदवत् मिलन्ति ॥९॥ पापी जीव अपने पापों का फल भोगने के लिए नरक में चिरकाल तक रहते हैं।
इस प्रकार वहां परमाधार्मिकों द्वारा कष्ट दिये जाते हैं तथा परस्पर में भी एक नारक दूसरे को कष्ट पहुँचाता है। उन कष्टों से वे छिन्न भिन्न होते हैं, पचते हैं, मूञ्छित हो जाते हैं परन्तु बेदना से अभि. भूत हो जाने पर भी मरते नहीं है । इस कारण नरकभूमि संजीवनी या जीवनदात्री कहलाती है। वहां गया हुआ जीव खण्ड खण्ड कर देने पर भी आयु शेष होने से मरता नहीं है। वहां आयु भी बहुत लम्बी-उत्कृष्ट तेतीस सागरोपम की होती है। वहां पापी प्राणी मह रादि से आहत किये जाते हैं किन्तु नरक का स्वभाव ही ऐसा है આયુષ્ય પણ ઘણું જ લાંબું હોય છે. પાપી અને પિતાનાં પાપકમાંનું ફળ ભેગવવાને માટે લાંબા સમય સુધી ત્યાં રહેવું પડે છે.
પરમધાર્મિક અસુરે દ્વારા તેમને આ પ્રકારનાં કષ્ટ તે અપાય છે, પરન્ત નારકો પોતે જ એકબીજાને પણ પીડા પહોંચાડયા કરતા હોય છે. તે કષ્ટોને લીધે તેઓ છિન્નભિન્ન થઈ જાય છે. આ પ્રકારે છિન્નભિન્ન થવા છતાં, અગ્નિ પર શેકાવા છતાં, અંગેના ટુકડે ટુકડા થવા છતાં તેઓ મરતાં નથી. હા, મૂઈિત અવશ્ય થાય છે. આ કારણે નરકભૂમિને સંજીવની અથવા જીવનદાત્રી કહેવામાં આવે છે. ત્યાં ગયેલા જીવના ભલે ટુકડે ટુકડા કરી નાખવામાં આવે. પણ જયાં સુધી તેમનું આયુષ્ય બાકી હોય છે, ત્યાં સુધી તેઓ મરતા નથી. નારકેનું આયુષ્ય ઘણું જ લાંબું–જઘન્ય દસ હજાર વર્ષનું અને અધિકમાં અધિક તેત્રીસ સાગરોપમનું–હોય છે. ત્યાં પાણી જીવોને મગદળ, દંડા આદિ વડે મારવામાં આવે છે. તેમના શરીરના રે. ચૂરા કરી નાખવામાં આવે છે, છતાં પણ તેઓ મરતા નથી નારનો સ્વભાવ જ એ હોય છે કે પ્રાણ જાય એવી વેદના સહન કરવા છતાં તેઓ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૨