Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३०
सूत्रकृतास्त्रे तप्पेहि' विवध्यतः बहुविवबन्धनैया । तथा-'विषण्णचित्ते' विषण्णचित्तान , मूच्छितान् अपरान् नारकजीवान् । 'कोवलि करिति खण्डशः कर्तयित्वा नगरपलि कुर्वन्ति इतस्ततः निःक्षिपन्ति । पापकर्मप्रेरिताः परमाधार्मिकाः पराधीनं तं नारकि. जीवं पंकदिग्धकण्टकिलां भूमिं विस्तृतां चालयन्ति । तथा-अन्यं नारकिजीवमनेकप्रकारेण बद्ध्वा मूच्छितं नारकिजीव कुट्टयित्वा खण्डशः कृत्वा नगरबलिवत् इतस्ततः क्षिपन्तीति ॥१६॥ मूलम्-वेतालिए नाम महाभितावे एगॉयते पेवयमंतैलिक्खे। हम्मति तत्था बहुकूरकम्मा, परं सहस्साण मुंहत्तगाणं॥१७॥ छाया-वैक्रियो नाम महाभितापः एकायतः पर्वतोऽन्तरिक्षे ।
___ हन्यन्ते तत्स्था बहुक्रूरकर्माणः परं सहस्राणां मुहूर्तकाणाम् ॥१७॥ पर चलाते हैं । यद्यपि ऐसी भूमि पर चलने की उनकी इच्छा नहीं होती फिर भी परमाधार्मिक उन्हें बलात्कार करके चलाते हैं । पापकर्मों से प्रेरित परमाधार्मिक विविध प्रकार के बन्धनों से बांधकर, विषण्णचित्त तथा मूच्छित दूसरे नारक जीवों को खण्ड खण्ड करके इधर उधर फेंक देते हैं।
भावार्थ यह है कि पराधीन नारक जीव को कीचड़ से भरी हुई, कंटकों से व्याप्त विस्तृत भूमि पर चलाते हैं तथा दूसरे नारकियों को अनेक प्रकार से बांधकर, मूञ्छित हुए को कूटपीट कर, खण्ड खण्ड करके नगरबलि के समान इधर उधर फेंक देते हैं ॥१६॥ ભૂમિ પર ચાલવાનું તેમને ગમતું નથી, પરંતુ પરમાધાર્મિક અસુરે તેમને બળાત્કારે તે ભૂમિ પર ચલાવે છે. વિવિધ પ્રકારનાં બન્ધને વડે બાંધીને ઉદ્વિગ્ન ચિત્તવાળાં તથા મૂચ્છિત નારકના ટુકડે ટુકડા કરીને પરમાધામ કે તેમને નગરબલિની જેમ આમ તેમ ફેંકી દે છે. તેમનાં પૂર્વભવેનાં પાપકમેને આ પ્રમાણે તેમને બદલે ચુકવવામાં આવે છે.
આ કથનનો ભાવાર્થ એ છે પરમધામિક પરાધીન નારકેને કીચડ અને કાંટાઓથી છવાયેલા માર્ગ પર પરાણે ચલાવે છે. વળી તેઓ અન્ય નારકોને અનેક પ્રકારના બન્ધનમાં બાંધે છે, અને મૂર્શિત થયેલા નારકોના શરીરના ટુકડે ટુકડા કરીને નગરબલિની જેમ ગમે ત્યાં ફેંકી દે છે. ૧૬
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨