Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०४
सूत्रकृताङ्गसूत्र
पर्यन्तस्थायिनी (जत्थ) यत्र-यस्याम् (असाहुकम्मा) असाधुकर्माणः प्राणातिपातादिकुत्सितकर्मकर्तारः (संतप्पती) संताप्यन्ते-संतापिताः क्रियन्ते ॥६॥
टीका-'ते' ते नारकजीवाः 'संपगाढंसि' संप्रगाढे, अतिवेदनायुक्त नरके 'पवज्जमाणा' प्रपद्यमाना-ताशवेदनायुक्त नरकं गच्छन्तः। 'निपातिणीहि निपा. तनीभिः अभिमुखं पातयन्तीभिः। 'सिलाहिं' शिलाभिः-बृहत्पाषाणखण्डरूपाभिः, 'हम्मंति' हन्यन्ते 'संतावणी नाम' संतापिनी नाम-अतिशयिततापयुक्ता 'चिरद्वितीया' चिरस्थितिका-पल्योपमसागरोपमकालपर्यन्तस्थायिनी संतापनी कुम्भीति मसिद्धा विद्यते। 'जत्थ' यत्र संतापयुक्तायां कुम्भ्याम् । 'असाहुकम्मा' असाधुकर्माणः जत्थ-यत्र' जिसमें 'असाहुकम्मा-असाधुकर्माण' पापकर्म करनेवाले जीव 'संतप्पती-संताप्यन्ते' तीव्र वेदना से संतप्त किये जाते हैं ॥६॥ ____ अन्वयार्थ-असह्य वेदना से युक्त नरक में गये हुए नारक जीव नीचे गिरने वाली शिलाओं से ताडन किये जाते हैं। कुंभीपाक में पचाये जाते हैं वहां नारक बहुत काल तक रहते हैं और संताप को प्राप्त होते हैं ॥६॥
टीकार्थ--अत्यन्त वेदना वाले नरक में गये हुए नारकी जीव सामने से गिरने वाली शिलाओं से आहत-ताडित किये जाते हैं। वहां जो संतापनी अर्थात तीव्र वेदना से तपाने वाली कुभी है वह बहुत ही सन्तापजनक है । वह चिरस्थितिक है अर्थात् वहां जीच पल्योपमों और सागरोपमों तक निवास करते हैं । उस सन्तापवाली कुम्भी में वे व 'संतप्पती-संताप्यन्ते' तीन वेहनाथी सा५युत ४२वामा मावे छे.॥६॥
સૂત્રાર્થ-અસહા વેદનાથી યુક્ત નરકમાં ઉત્પન્ન થયેલા નારક જીની ઉપર મોટી મોટી શિલાઓ ફેંકવામાં આવે છે. આ શિલાઓના પ્રહાર તેમને સહન કરવા પડે છે. તેમને કુંભીઓમાં પકાવવામાં આવે છે. નારકેને त्यांनी सुधा २३ ५3 छ, भने असह्य वेहनामा वेवी ५ छ. ॥६॥
ટીકાર્યું–નરકમાં ઉત્પન્ન થયેલા નારકને તીવ્ર વેદના વેઠવી પડે છે, તેથી નરકને વેદનાસ્થાન કહેલ છે. નરકમાં ઉત્પન્ન થયેલા જીવને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે, તેનું સૂત્રકાર વર્ણન કરે છે-ઉપરથી નીચે પડતી શિલાઓના પ્રહાર તેમને વેઠવા પડે છે. ત્યાં તેમને કુંભીઓમાં પકાવવામાં આવે છે. તે કુંભીઓ તીવ્ર વેદનાથી તપાવનારી હોવાને કારણે તેમને “સંતાપની (સંતાપજનક) કહી છે. નારકેને ત્યાં ચિરકાળ પર્યન્ત-પલ્યોપમ અને
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર : ૨