Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
m
४०२
सूत्रकृतागसूत्रे टीका-'बाला' बाला:-विवेकहिताः नारकिजीवाः 'लोहपहं व तत्त' लोहपथमिव तप्ताम् , तप्तलोहपथमिवातिशयेन जाज्वल्यमानाम् 'पविज्जलं' प्रदीप्तजलां रुधिरपूयरूपकर्दमपिच्छिलां 'भूमि' भूमि-पृथिवीतलमार्गम्। 'बला अणुकमंता' बलात् अनुक्राम्यमाणाः, यद्यपि तादृशभूमौ चलितुं नेच्छन्ति, तथापि-बलात्कारेण चाल्यमानाः 'जंसि अभिदुग्गसि' यस्मिन् अभिदुर्गेऽतिकठिने स्थाने कुंभीनरकादौ । 'पवज्जमाणा' प्रपद्यमानाः प्रचाल्यमाना अषि यदा न सम्यक पचलन्ति तदा 'पैसेव' प्रेष्यानिव, क्रीतदासानिव वृषभानिव वा 'दंडेहि' दण्डैः-दण्डपहरणैः ते परमाऽधार्मिकास्तान् 'पुरा करंति' पुरः कुर्वन्ति पुरोऽग्रतश्चालयन्ति । ते तु नारकाः स्वेच्छया स्थातुं गन्तुं कथमपि नैव सक्ताः। स्थितौ गमनेऽपि वा पराधीनतैव नारकजीवानाम् । न क्वचित् ते स्थिरा भवंति, न वा कुत्रचित् चलाते हैं । चलाये जाते हुए वे यदि अति दुर्गम मार्ग पर नहीं चलतेरुक जाते हैं तो परमाधार्मिक डंडे मार-मार कर आगे चलाते हैं ॥५॥
टीकार्थ--विवेकरहित नारकजीव, लोहपथ के समान अतिशय जाज्वल्यमान तथा रुधिर एवं पीव के कीचड़ से व्याप्त भूमि पर परमाधार्मिकों द्वारा चलाये जाते हैं । यद्यपि वे उस भूमि पर चलना नहीं चाहते, तथापि बलात्कार से चलाये जाते हुए जो नरक अत्यन्त दुर्गम तपाये हुए स्थान पर ठीक तरह नहीं चलते हैं, तब खरीदे हुए नौकरों की तरह अथवा बैलों की तरह डंडों का प्रहार करके परमाधार्मिक उन्हें आगे चलाते हैं । वे अपनी इच्छा के अनुसार न कहीं ठहरने में समर्थ हैं और न चलने में समर्थ हैं । नारक जीव ठहरने में भी पराधीन हैं और चलने में भी पराधीन हैं। न वे તેઓ દુર્ગમ માર્ગ પર ચાલતાં ચાલતાં અટકી જાય છે, તે પરમધામિક તેમને દંડા મારી મારીને આગળ ચલાવે છે. પાપા
ટીકાર્થ–પરમાધાર્મિક અસુરે નારકને તપાવેલા લોઢાના જેવા ગરમ અને જાજવલ્યમાન માર્ગ પર ચલાવે છે. તે માર્ગ રુધિર અને પરુ રૂપ કીચડથી છવાયેલો હોય છે. જો તેઓ તે માર્ગ પર ચાલવાની ના પાડે છે, તે તેમને બલાત્કારે ચલાવવામાં આવે છે. નરક અત્યંત દુર્ગમ માર્ગ પર જે તે સરખી રીતે ચાલતા નથી, તે બળદ અથવા ગુલામની માફક આર ભેંકીને અથવા દંડ મારીને તેમને ચલાવવામાં આવે છે. આગળ ચાલવું કે થોભવું તે પણ તેમની ઈચછાનુસાર થતું નથી એટલે કે આ બન્ને બાબતમાં તેઓ પરાધીન છે. તેઓ તેમની ઈચ્છા પ્રમાણે વિશ્રામ પણ લઈ શકતા નથી અને ચાલી પણ શકતા નથી, ત્યાં તે તેમને બિલકુલ પરાધીન
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨